પુલવામા હમલા બાદ પહેલી વખત ઓવૈસીએ મુહતોડ જવાબ આપ્યો, પાકિસ્તાન PMએ પોતાના ચહેરા પરથી માસૂમિયતનો નકાબ ઉતારવો જોઇએ

પુલવામા હુમલા બાદ પહેલી વખત ઓલ ઈન્ડિયા મજલિસ એ ફતેહાદુલ મુસ્લમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેને જવાનો પર થયેલા હુમલા માટે પાકિસ્તાનની ટીકા કરી છે અને તેને જ હુમાલાખોર પણ ગણાવ્યું છે. આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ઝડપથી બદલાઈ કાશ્મીર ઘાટીની સ્થિતિ,દિલ્હીમાં બેઠકો અને કાશ્મીરમાં સુરક્ષા જવાનો હાઇએલર્ટ પર, […]

પુલવામા હમલા બાદ પહેલી વખત ઓવૈસીએ મુહતોડ જવાબ આપ્યો, પાકિસ્તાન PMએ પોતાના ચહેરા પરથી માસૂમિયતનો નકાબ ઉતારવો જોઇએ
Follow Us:
| Updated on: Feb 23, 2019 | 5:20 PM

પુલવામા હુમલા બાદ પહેલી વખત ઓલ ઈન્ડિયા મજલિસ એ ફતેહાદુલ મુસ્લમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી તરફથી પ્રતિક્રિયા સામે આવી છે. જેને જવાનો પર થયેલા હુમલા માટે પાકિસ્તાનની ટીકા કરી છે અને તેને જ હુમાલાખોર પણ ગણાવ્યું છે.

આ પણ વાંચો : છેલ્લા 24 કલાકમાં ઝડપથી બદલાઈ કાશ્મીર ઘાટીની સ્થિતિ,દિલ્હીમાં બેઠકો અને કાશ્મીરમાં સુરક્ષા જવાનો હાઇએલર્ટ પર, શું કંઈક મોટું થવાના સંકેત ?

હંમેશા પોતાના નિવેદનોથી વિવાદ કરતાં ઓવૈસીએ કહ્યું કે, હું પુલવામા હુમલાની નિંદા કરું છું. આ હુમલાના સંબંધ પાકિસ્તાન સાથે જોડાયેલા ચે. જેના પાક. સેના અને ISI જવાબદાર છે. સાથે જ પોતાનો રોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, જે લોકો અમારા લોકોને મારીને જવાબદારી સ્વીકારી છે, તેઓ જૈશ-એ-મોહમ્મદ નહીં પરંતુ જૈશ-એ-શેતાન છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ પણ વાંચો : મહિલા દિવસ પહેલાં જ સુરતની મહિલા ડોક્ટરો સર્જશે નવો ઇતિહાસ !

સાથે જ ઓવૈસીએ પાકિસ્તાન વડાપ્રધાનની ટીકા કરતાં કહ્યું કે, ઇમરાન ખાને પોતાના ચહેરા પરથી માસૂમતાનો જે ચહેરો પહેરી રાખ્યો છે તે કાઢી નાખવો જોઇએ. સાથે જ તેમણે કહ્યું કે, પાકિસ્તાન પીએમએ યાદ રાખવું જોઇએ કે અમે જિન્હાની અવગણના કરીએ છે.

આ સાથે જ ઓવૈસીએ કહ્યું કે, અમારા દેશમાં ઘણી સમસ્યાઓ છે પરંતુ જ્યારે પણ દેશની વાત આવે છે ત્યારે અમે એક થઈ જઇ છે. સાથે જ વડાપ્રધાન મોદીને પણ દેશમાં કેવી રીતે 200 કિલો RDX પ્રવેશ કર્યો તેના માટે જવાબદાર લોકો સામે પગલાં લેવાની માંગણી કરી છે.

[yop_poll id=1746]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">