ટિકીટ કપાયા પછી અડવાણીએ લખ્યો બ્લોગ, ‘મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’

બીજેપીના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’ ભાજપના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ માટે આ મહત્વનો પ્રસંગ […]

ટિકીટ કપાયા પછી અડવાણીએ લખ્યો બ્લોગ,  'મારા માટે પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું'
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 3:10 PM

બીજેપીના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું’

ભાજપના વરિષ્ઠ નેતા અને સલાહકાર સમિતીના સભ્ય લાલ કૃષ્ણ આડવાણીએ બ્લોગ લખ્યો છે. તેમણે લખ્યું છે કે, ‘6 એપ્રિલે ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. ભાજપ માટે આ મહત્વનો પ્રસંગ છે. ભાજપના સ્થાપકોમાંના એક હોવાથી ભારતના નાગરીકો સાથે મારા અનુભવો જાહેર કરવા મારુ કર્તવ્ય સમજુ છુ. ખાસ કરીને મારી પાર્ટીના લાખો કાર્યકર્તાઓ સાથે,  જે બન્ને એ મને ખુબ જ સ્નેહ અને સન્માન આપ્યું છે.’

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

લાલ કૃષ્ણ આડવાણીએ પોતાના બ્લોગ પર લખ્યું કે, ‘હું ગાંધીનગરના લોકો માટે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરુ છું. જેમણે મને 1991 પછી 6 વખત લોકસભા માટે યોગ્ય માન્યો. માતૃભૂમિની સેવા કરવી એ મારુ જનૂન અને મિશન છે. જ્યારે હું 14 વર્ષનો હતો ત્યારથી RSS સાથે જોડાયો છું. પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટી હું બન્નેનો સ્થાપક સભ્ય રહ્યો છું. ’

લાલ કૃષ્ણ આડવાણીએ વધુમાં લખ્યું કે, ‘મારા જીવનનો સિધ્ધાંત છે કે, પહેલા દેશ, પછી પાર્ટી અને છેલ્લે હું. તમામ પરિસ્થિતીમાં પણ મે આ સિધ્ધાંતનું પાલન કર્યું છે અને કરતો રહીશ. પાર્ટી વ્યક્તિગત અને રાજકીય સ્તર પર દરેક નાગરીકની પસંદગીની સ્વતંત્રતા માટે પ્રતિબધ્ધ છે.  અડવાણીજીના બ્લોગ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">