VIDEO : બેંગલુરૂ એરો ઇન્ડિયા શો દરમિયાન વધુ એક દુર્ઘટના, PARKINGમાં લાગી ભીષણ આગ, 300થી વધુ ગાડીઓ બળીને ખાખ

બેંગલુરૂમાં એરો ઈન્ડિયા 2019ના આયોજન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે. જેમાં લગભગ 300 ગાડીઓમાં આગ લાગી હતી. TV9 Gujarati Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ? Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે […]

VIDEO : બેંગલુરૂ એરો ઇન્ડિયા શો દરમિયાન વધુ એક દુર્ઘટના, PARKINGમાં લાગી ભીષણ આગ, 300થી વધુ ગાડીઓ બળીને ખાખ
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Feb 23, 2019 | 9:21 AM

બેંગલુરૂમાં એરો ઈન્ડિયા 2019ના આયોજન દરમ્યાન એક મોટી દુર્ઘટના બની છે. જેમાં લગભગ 300 ગાડીઓમાં આગ લાગી હતી.

TV9 Gujarati

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આયોજનના સ્થળ પર લગભગ કાર પાર્કિગ એરિયામાં આગ લાગી હતી જેમાં 300 જેટલી ગાડીઓ સળગી ઉઠી હતી. આના પહેલા પણ એરો ઈન્ડિયા શોમાં બે સૂર્ય કિરણ વિમાન ટકરાવાથી ગંભીર ઘટના બની હતી. કર્ણાટક ફાયર સ્ટેશન વિભાગે જણાવ્યું કે આગ બુઝાવવા માટે ફાયર વિભાગની ગાડીઓ સમયસર આવી હતી અને આગ કાબૂમાં કરી હતી. એરો ઈન્ડિયાનો શો હાલ રદ કરવામાં આવ્યો છે.

ફાયર વિભાગના ડી.જીએ જણાવ્યું કે 100થી વધુ ગાડીઓ આ આગમાં સળગી ઉઠી હતી. ગાડીઓને પાર્કિગમાંથી હટાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો અને આ ઘટનામાં કોઈને નુકસાન નથી પહોંચ્યું. મંગળવારે એર શોના રિહર્સલ દરમ્યાન બે સૂર્યકિરણ વિમાન ટકરાયા હતા. જેમાં એક પાયલોટનું મોત નિપજયું હતું અને બીજા પાયલોટને ઈજાઓ પહોંચી હતી.

[yop_poll id=1724]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">