દિલ્હી મુંબઈ કોરિડોરને લઈને ખેડૂતોને છે આ ચિંતા, આવેદન પત્ર આપી નોંધાવ્યો વિરોધ
ઝાલોદ તાલુકામાં ખેડૂતોએ ખેતીલાયક જમીનને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. નેશનલ કોરીડોર એકસપ્રેસ હાઇવેમાં ખેડૂતોની ખેતીલાયક જમીન અને રહેણાંક મકાનો રોડમાં જતા ખેડૂતોમાં રોષમાં લાગણી છે. દાહોદમાં ખેડૂતોએ કહીં રહ્યાં છે કે આ કોરિડોર બનવાથી ખેડૂતોને ખેતીની જમીનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ રોજગારી […]
ઝાલોદ તાલુકામાં ખેડૂતોએ ખેતીલાયક જમીનને લઈને કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. નેશનલ કોરીડોર એકસપ્રેસ હાઇવેમાં ખેડૂતોની ખેતીલાયક જમીન અને રહેણાંક મકાનો રોડમાં જતા ખેડૂતોમાં રોષમાં લાગણી છે. દાહોદમાં ખેડૂતોએ કહીં રહ્યાં છે કે આ કોરિડોર બનવાથી ખેડૂતોને ખેતીની જમીનમાં મોટું નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. આ અંગે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોએ રોજગારી અને પરિવારનિર્વાહ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો