કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો ઉતર્યા દિલ્લીમાં, ઈન્ડિયા ગેસ પાસે ટ્રેકટરને લગાવી આગ, સરકાર વિરોધી કર્યા સૂત્રોચ્ચાર
કેન્દ્ર સરકારે પસાર કરેલ કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેના ભાગરૂપે, ખેડૂતોએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે ટ્રેકટરને આગ લગાડી છે. ખેડૂતોએ સરકાર વિરોધી અને કોંગ્રેસ તરફી સૂત્રોચ્ચાર કર્યા. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભગતસિંહને પણ યાદ કર્યા હતા. કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલા કૃષિ વિષયક ત્રણ બિલ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂતો […]
કેન્દ્ર સરકારે પસાર કરેલ કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેના ભાગરૂપે, ખેડૂતોએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે ટ્રેકટરને આગ લગાડી છે. ખેડૂતોએ સરકાર વિરોધી અને કોંગ્રેસ તરફી સૂત્રોચ્ચાર કર્યા. આંદોલન કરી રહેલા ખેડૂતોએ ભગતસિંહને પણ યાદ કર્યા હતા. કેન્દ્ર સરકારે તાજેતરમાં પસાર કરેલા કૃષિ વિષયક ત્રણ બિલ મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. જેમાં દિલ્હી ખાતે દેખાવો અને ઘરણાનો કાર્યક્રમ પણ યોજ્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં રોગચાળો વકર્યો, કોરોનાનો નિવેડો નથી આવ્યો ત્યાં મેલેરિયાએ હવે માથું ઉચક્યું
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો