તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કેરીનો સ્વાદ લેવાનું ભુલતાં નથી. તે કેરી પકવતાં ખેડૂતો જ ચિંતામાં છે. ગીરની કેસર કેરીની મુખ્ય ઓળખ બનેલા તાલાલામાં જ કેરી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ પહેલા જ કેરીમાં ઈયળનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. આ પણ વાંચો: […]

તાલાલામાં કેસર કેરી પકવતાં ખેડૂતો કેમ મુકાયા ચિંતામાં?
Follow Us:
| Updated on: May 31, 2019 | 6:00 AM

ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પણ લોકો કેરીનો સ્વાદ લેવાનું ભુલતાં નથી. તે કેરી પકવતાં ખેડૂતો જ ચિંતામાં છે. ગીરની કેસર કેરીની મુખ્ય ઓળખ બનેલા તાલાલામાં જ કેરી પકવતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વરસાદ પહેલા જ કેરીમાં ઈયળનું ગ્રહણ લાગ્યુ છે. જેના કારણે સારા ઉત્પાદનની આશા રાખીને બેઠેલા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો: વડોદરાના વાઘોડિયા તાલુકામાં પાણીની તંગીથી લોકો પરેશાન, ગામથી દૂર કોતરમાં વીરડા ખોદીને ભરે છે ગંદુ પણી, જુઓ આ VIDEO

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

કેરીના પાકમાં લશ્કરી ઈયળ 24 કલાકમાં જ આપો આપ વ્યાપી જાય છે અને પાકનો સર્વનાશ કરી દે છે. નિષ્ણાંતોના મતે પ્રથમ વખત કેરીના બગીચામાં ઈયળ પ્રવેશતાં કેરી પકવતાં ખેડૂતો મુંજવણમાં મુકાયા છે. સાથે જ કેરી બચી જાય તે માટે ખેડૂતો કેરી ઝાડ પરથી ઊતારવા લાગ્યા છે અને સરકાર પાસે સહાયની આશ રાખી રહ્યાં છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">