કોરોના વાઈરસના પગલે દેશના પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા દર્શન
કોરોના વાઈરસને લઈ દેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા છે દર્શન. અમે તમને જુદા જુદા 3 મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉજ્જૈનનું મહાકાલ મંદિર, મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર અને સાંઈધામ શિરડીમાં દર્શન પર પ્રતિબંધ લગાવાયો છે. સાવચેતીના ભાગ રૂપે મંદિર ટ્રસ્ટોએ આ નિર્ણય લીધો છે. જેથી હવે બીજો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તો […]
કોરોના વાઈરસને લઈ દેશના સૌથી પ્રખ્યાત મંદિરોમાં બંધ કરાયા છે દર્શન. અમે તમને જુદા જુદા 3 મંદિરના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ઉજ્જૈનનું મહાકાલ મંદિર, મુંબઈનું સિદ્ધિ વિનાયક મંદિર અને સાંઈધામ શિરડીમાં દર્શન પર પ્રતિબંધ લગાવાયો છે. સાવચેતીના ભાગ રૂપે મંદિર ટ્રસ્ટોએ આ નિર્ણય લીધો છે. જેથી હવે બીજો કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી ભક્તો મંદિરમાં દર્શન નહીં કરી શકે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોંગ્રેસ નેતા હાર્દિક પટેલનું નિવેદન, 20થી 50 કરોડમાં MLAને ખરીદયા