સસ્તા અનાજના દુકાનદારોની 1 એપ્રિલથી હડતાળ પાડવાની ચીમકી, સરકારની નીતિઓ સામે ચડાવી બાંયો

રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરશે. સરકારી દુકાનદાર વિરોધી નીતિના આક્ષેપ સાથે તેઓ 1 એપ્રિલથી હડતાળ પાડવાના છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિએશનનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારની નીતિઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો પરેશાન છે. દુકાનદારોની સમસ્યા ઉકેલાવાની જગ્યાએ તેમની સમસ્યા વધે તેવા નિર્ણયો સરકાર દ્વારા લેવાય છે. જો તેમના પડતર પ્રશ્નોનો […]

સસ્તા અનાજના દુકાનદારોની 1 એપ્રિલથી હડતાળ પાડવાની ચીમકી, સરકારની નીતિઓ સામે ચડાવી બાંયો
Follow Us:
| Updated on: Mar 14, 2020 | 11:17 AM

રાજ્યમાં સસ્તા અનાજના દુકાનદારો આગામી દિવસોમાં હડતાળ પર ઉતરશે. સરકારી દુકાનદાર વિરોધી નીતિના આક્ષેપ સાથે તેઓ 1 એપ્રિલથી હડતાળ પાડવાના છે. ગુજરાત ફેર પ્રાઈઝ શોપ્સ એસોસિએશનનો આક્ષેપ છે કે, રાજ્ય સરકારની નીતિઓના કારણે સસ્તા અનાજના દુકાનદારો પરેશાન છે. દુકાનદારોની સમસ્યા ઉકેલાવાની જગ્યાએ તેમની સમસ્યા વધે તેવા નિર્ણયો સરકાર દ્વારા લેવાય છે. જો તેમના પડતર પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી 1 એપ્રિલથી તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?
PM મોદીએ હેલિકોપ્ટરમાં કર્યા રામલલ્લાના સૂર્ય તિલકના દર્શન, તસવીરો કરી શેર
સલમાન ખાન પાસે કેટલા ઘર છે, જાણીને ચોંકી જશો
IPLમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે ટોપ પર છે આ ભારતીય સ્ટાર, જાણો કોણ છે ટોપ 10માં?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: નકલી ડોકટરથી સાવધાન! સાબરકાંઠામાં બોગસ તબીબ પ્રેક્ટીસ કરતો હોવાનો થયો પર્દાફાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">