ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વિરમગામના મહેમાન બન્યા, જખવાડા ગ્રામ પંચાયતનું કર્યું લોકાર્પણ

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે વિરમગામના મહેમાન બન્યા. તેઓ વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતનું આજે લોકાર્પણ કર્યું છે. ગામમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ 500 કુમારીકાઓએ કળશ માથે મૂકીને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.  આ પણ વાંચોઃ  નવસારીના ગણદેવીના […]

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ વિરમગામના મહેમાન બન્યા, જખવાડા ગ્રામ પંચાયતનું કર્યું લોકાર્પણ
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 7:03 AM

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ આજે વિરમગામના મહેમાન બન્યા. તેઓ વિરમગામની જખવાડા ગ્રામ પંચાયતનું આજે લોકાર્પણ કર્યું છે. ગામમાં ઢોલનગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સાથે જ 500 કુમારીકાઓએ કળશ માથે મૂકીને પરંપરાગત રીતે તેમનું સ્વાગત કર્યું હતું. જે બાદ તેમણે રિબિન કાપીને ગ્રામ પંચાયતની બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું હતું.

આ પણ વાંચોઃ  નવસારીના ગણદેવીના કાછોલી ગામે ડાયરામાં 2 હજાર રૂપિયાનો વરસાદ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સાથે જ તેમણે પલ્સ પોલિયો અભિયાનના ભાગ રૂપે બાળકોને પોલિયોના ટીપાં પીવડાવ્યા હતા અને વિધવા મહિલાઓને સહાય આપી હતી. તેમણે પોતાની સ્પીચમાં જૂના દિવસોને યાદ કર્યા હતા અને ગામના ગામના પૂર્વ સરપંચના વખાણ કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">