રાજકોટ: ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ! ઈન્દ્રનીલ રાજ્યગુરૂની થશે કોંગ્રેસમાં ઘરવાપસી!

રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરૂની ઘરવાપસીના અહેવાલો વચ્ચે હવે તેમણે સ્પષ્ટતા કરી છે અને મગનું નામ મરી ન પાડ્યાનો ઘાટ ઘડ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસી છે, પણ કોંગ્રેસમાં નથી. એકતરફ તેમણે એવી સ્પષ્ટતા કરી કે પ્રદેશ નેતાઓ સાથે હાલ ઘરવાપસી અંગે કોઈ ચર્ચા નથી. બીજીતરફ તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોંગ્રેસી […]

રાજકોટ: ચૂંટણી પહેલા રાજકીય દાવપેચ! ઈન્દ્રનીલ રાજ્યગુરૂની થશે કોંગ્રેસમાં ઘરવાપસી!
Follow Us:
| Updated on: Mar 02, 2020 | 7:15 AM

રાજકોટના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્નનીલ રાજ્યગુરૂની ઘરવાપસીના અહેવાલો વચ્ચે હવે તેમણે સ્પષ્ટતા કરી છે અને મગનું નામ મરી ન પાડ્યાનો ઘાટ ઘડ્યો છે. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસી છે, પણ કોંગ્રેસમાં નથી. એકતરફ તેમણે એવી સ્પષ્ટતા કરી કે પ્રદેશ નેતાઓ સાથે હાલ ઘરવાપસી અંગે કોઈ ચર્ચા નથી. બીજીતરફ તેમણે એમ પણ કહ્યું કે તેઓ કોંગ્રેસી વિચારધારાને વરેલા છે. રાજીનામું આપ્યું તે દિવસથી આજ સુધી પ્રદેશ નેતાઓ સાથે તેમના સારા સંબંધો છે અને કોંગ્રેસ લોકોની સેવા માટે શ્રેષ્ઠ માધ્યમ છે. કોર્પોરેશનની ચૂંટણી પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાં રિએન્ટ્રી કરશે તેવા અહેવાલો હતા, ત્યારબાદ તેમણે આ સ્પષ્ટતા કરી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર ભાજપમાં જોડાય તેવી અટકળો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">