વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી

રવિવારે લોકસભા ચૂંટણીના એગ્ઝિટ પોલના પરિણામ આવ્યા પછી EVM ફરી એક વાર વિપક્ષોના નિશાના પર છે. TDP પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડુ આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ કરવા માટે બીજી પાર્ટીઓને મનાવી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે જો એગ્ઝિટ પોલનું અનુમાન સાચું સાબિત થશે તો તેનો સીધો મતલબ છે કે […]

વિપક્ષોના નિશાના પર ફરી EVM, કહ્યું કે એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી
Follow Us:
| Updated on: May 21, 2019 | 2:49 AM

રવિવારે લોકસભા ચૂંટણીના એગ્ઝિટ પોલના પરિણામ આવ્યા પછી EVM ફરી એક વાર વિપક્ષોના નિશાના પર છે. TDP પાર્ટીના પ્રમુખ ચંદ્રબાબૂ નાયડુ આ મુદ્દે ચૂંટણી પંચ સમક્ષ વિરોધ કરવા માટે બીજી પાર્ટીઓને મનાવી રહ્યાં છે.

ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ કહ્યું કે જો એગ્ઝિટ પોલનું અનુમાન સાચું સાબિત થશે તો તેનો સીધો મતલબ છે કે EVMમાં કોઈ છેડછાડ કરવામાં આવી છે. ત્યારે તૂણમૂલ પાર્ટીના પ્રમુખ મમતા બેનર્જીએ કહ્યું તે EVMમાં છેડછાડ કરવાને લીધે એગ્ઝિટ પોલમાં ભાજપની જીતનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

જો આ પોલના પરિણામ સાચા સાબિત થાય છે તો તેનો મતલબ છે કે EVMમાં છેડછાડ થઈ છે. તેમને કહ્યું કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઠમાં હારવાનું ષડ્યંત્ર રચીને EVM પ્રત્યે સકારાત્મક માહોલ બનાવવામાં આવ્યા પછી એગ્ઝિટ પોલ કરનારી એજન્સીઓ વિશ્વાસપાત્ર નથી. તેનું પહેલા પણ સ્ટિંગ ઓપરેશન થયું છે.

ત્યારે ચંદ્રબાબૂ નાયડુ સહિત 21 પાર્ટીના નેતા ચૂંટણી પંચને મળશે. EVMની વિશ્વસનીયતા પર પ્રશ્ન કરતા નાયડૂએ કહ્યું કે ચૂંટણી પંચ મતગણતરી દરમિયા VVPATની ગણતરી અને તેની મેળવણી કરે.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણીના પરિણામ 23મેના રોજ આવશે, 22મેના રોજ આ જગ્યાએ થશે મતદાન, આ કારણે ચૂંટણી પંચે લીધો નિર્ણય

જ્યારે મમતા બેનર્જીએ દાવા કર્યો કે એગ્ઝિટ પોલ દ્વારા ભાજપના જીતની ધારણા બનાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે. જીતની ધારણા બનાવીને ભાજપ EVMમાં છેડછાડ કરવા ઈચ્છે છે. તેમને એગ્ઝિટ પોલને ખોટા ગણાવ્યા હતા. તેમને કહ્યું કે તે ચૂંટણીના સુધારાઓને લઈને તેમના ઝુંબેશને ચાલુ રાખશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">