150મી ગાંધી જયંતી: CM વિજય રૂપાણીએ કહ્યું કે આજે પણ દુનિયાને ગાંધીના વિચારોની આવશ્યકતા છે, જુઓ VIDEO

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર પોરબંદરના કિર્તી મંદિરમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘બાપુ’ને શ્રદ્ધાજંલી આપતા કહ્યું કે ગાંધી વ્યક્તિ નહી એક વિચાર હતા. તેમનું જીવન ઉચ્ચ આદર્શ અને મૂલ્ય સાથે જોડાયેલું હતું. સત્ય અહિંસા સહિતની વાતો રાજનેતા અને સંત તરીકે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યુ હતું. Web Stories […]

150મી ગાંધી જયંતી: CM વિજય રૂપાણીએ કહ્યું કે આજે પણ દુનિયાને ગાંધીના વિચારોની આવશ્યકતા છે, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 02, 2019 | 3:43 AM

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતી પર પોરબંદરના કિર્તી મંદિરમાં પ્રાર્થનાસભા યોજાઈ હતી. ત્યારબાદ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ‘બાપુ’ને શ્રદ્ધાજંલી આપતા કહ્યું કે ગાંધી વ્યક્તિ નહી એક વિચાર હતા. તેમનું જીવન ઉચ્ચ આદર્શ અને મૂલ્ય સાથે જોડાયેલું હતું. સત્ય અહિંસા સહિતની વાતો રાજનેતા અને સંત તરીકે પોતાનું જીવન દેશ માટે સમર્પિત કર્યુ હતું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મુખ્યાપ્રધાન રૂપાણીએ વધુમાં જણાવ્યું કે બાપુને ખબર હતી કે દેશ આઝાદ થશે. આઝાદી પછી એવી ચેતના જગાવી જેમાં ભારત શક્તિશાળી ભારત બને તે માટે સામાજિક પરિવર્તન તરફ લોકોને વાળ્યા. આજે પણ દુનિયાને ગાંધીના વિચારની આવશ્યકતા છે. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી સાથે અન્યાય થયો ત્યારથી તેમના જીવનમાં મોટો ટર્નિગ પોઈન્ટ આવ્યો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">