6 કરોડ PF ખાતાધારકો માટે આવ્યા સારા સમાચાર, શ્રમ મંત્રાલયની નવી જાહેરાત
જો તમે પીએફ ખાતાધારક હોય તો તમારા માટે સારી ખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO 6 કરોડ ખાતાધારકો માટે સારા સમાચાર લાવ્યું છે. વર્ષ 2018-19 માટે દરેક ખાતાધારકોને સરકાર 8.65 ટકાના દરે વ્યાજની ચૂકવણી કરશે. શ્રમ મંત્રીએ આ બાબતે માહિતી આપી કે 6 કરોડ જેટલાં સદસ્યોના ખાતામાં વ્યાજની ચૂકવણી કરવામાં આવશે. Facebook […]
જો તમે પીએફ ખાતાધારક હોય તો તમારા માટે સારી ખબર છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO 6 કરોડ ખાતાધારકો માટે સારા સમાચાર લાવ્યું છે. વર્ષ 2018-19 માટે દરેક ખાતાધારકોને સરકાર 8.65 ટકાના દરે વ્યાજની ચૂકવણી કરશે. શ્રમ મંત્રીએ આ બાબતે માહિતી આપી કે 6 કરોડ જેટલાં સદસ્યોના ખાતામાં વ્યાજની ચૂકવણી કરવામાં આવશે.
આ પણ વાંચો : ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા અપનાવી અનોખી રીત, જુઓ VIDEO
તેઓએ એવું પણ કહ્યું કે નાણા મંત્રાલયને આ નવા વ્યાજદરોથી કોઈપણ પ્રકારની આપત્તિ નથી. આ નવા વ્યાજ દરોની માહિતી દરેક ખાતાધારકોને આપવામાં આવશે અને જલદીથી વ્યાજની રકમ પણ જમા કરવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પહેલાં એવી ચર્ચાઓ હતી કે ઈપીએફઓ દ્વારા આ વ્યાજ દરમાં ઘટાડો કરાશે. જો કે આ જાહેરાત બાદ હવે વ્યાજની રકમ લોકોને મળી શકશે. ઈપીએફઓ 6 કરોડ ખાતાધારકોને આ લાભ મળશે અને જમા રકમ પણ વ્યાજ ખાતામાં ક્રેડિટ થઈ જશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]