રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયા પર ઝરી છે. જાડેજાએ સંજય માંજરેકરને સંભળાવી દીધું કે તેમણે લોકોનું સન્માન કરતાં શીખવું જોઈએ. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ […]

રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર સોશિયલ મીડિયામાં બાખડ્યા, જાણો શું હતું કારણ?
Follow Us:
| Updated on: Jul 03, 2019 | 3:15 PM

ભારતીય ટીમના ઓલ રાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા અને પૂર્વ ખેલાડી સંજય માંજરેકર વચ્ચે શબ્દોની ચકમક સોશિયલ મીડિયા પર ઝરી છે. જાડેજાએ સંજય માંજરેકરને સંભળાવી દીધું કે તેમણે લોકોનું સન્માન કરતાં શીખવું જોઈએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

સંજય માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર નિશાન તાકીને કહ્યું કે તેઓ કોઈ પણ એવા ખેલાડીને જોવા નથી માગતા જે થોડા સમય પુરતું જ સારું પ્રદર્શન કરે. આ વાતના લીધે વિવાદ સર્જાયો અને રવિન્દ્ર જાડેજાએ પણ સંજય માંજરેકરને તાબડતોડ જવાબ આપ્યો છે.

આ પણ વાંચો:  ગુજરાતમાં 800થી વધુ લોકોએ ધર્મપરિવર્તન કરવા માટે સરકાર પાસે માંગી પરવાનગી

પૂર્વ ખેલાડી સંજય માંજરેકર

માંજરેકરે રવિન્દ્ર જાડેજા પર ટિપ્પણી કરતાં કહ્યું હતું કે મને એવા ખેલાડી નથી પસંદ આવતા જે થોડા સમય પુરતું સારું પ્રદર્શન કરે, જેમ કે આજકાલ રવિન્દ્ર જાડેજા વનડેમાં પ્રદર્શન કરી રહ્યાં છે. જ્યારે ટેસ્ટ મેચમાં તો તેઓ માત્ર બોલર જ બનીને રહી ગયા છે. હું 50 ઓવરના ક્રિકેટમાં પ્લેઈંગ ઈલેવનમાં બેટસમેન અથવા સ્પિનરને સામેલ કરી શકું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ માંજરેકરે કહ્યું અને તેના લીધે રવિન્દ્ર જાડેજાએ તેમને ટ્વીટમાં ટેગ કરીને જવાબ આપ્યો છે. તેમણે લખ્યું કે તમે જેટલાં મેચ રમ્યા છે તેના બેગણાં મેચ મેં રમ્યા છે અને હું રમી રહ્યો છું. લોકોનું સન્માન કરવું જોઈએ જેમણે કંઈક હાંસિલ કર્યું છે. તમારી બુરાઈ વિશે ખાસ્સું એવું સાંભળ્યું છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">