જીવના જોખમે ખેતી કરવા ખેડૂતો મજબુર, રાત્રીના ખેડૂતોને રહે છે સિંહ-દીપડાનો ભય, જુઓ VIDEO
ગીર સોમનાથમાં ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યાં છે કારણ કે અહીં વીજપ્રવાહ રાત્રીના અપાતો હોવાથી ખેતરોમાં ખેડૂતોને સિંહ અને દીપડાઓનો ભય રહે છે. ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉં, બાજરી, કઠોળ, ધાણા સહિતના પાકોને પાણી આપવું જરૂરી છે. ખેડૂતોને સિંહ કે દિપડો ગમેત્યારે આવી ચડે તેવો ભય રહે છે. કોઈ મજૂરો પણ […]
ગીર સોમનાથમાં ખેડૂતો જીવના જોખમે ખેતી કરી રહ્યાં છે કારણ કે અહીં વીજપ્રવાહ રાત્રીના અપાતો હોવાથી ખેતરોમાં ખેડૂતોને સિંહ અને દીપડાઓનો ભય રહે છે. ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે, જેમાં ઘઉં, બાજરી, કઠોળ, ધાણા સહિતના પાકોને પાણી આપવું જરૂરી છે. ખેડૂતોને સિંહ કે દિપડો ગમેત્યારે આવી ચડે તેવો ભય રહે છે. કોઈ મજૂરો પણ માંગ્યા ભાવે ખેતરોમાં કામ કરવા તૈયાર થતાં નથી જેને લઈ ખેડૂતોએ દિવસ દરમિયાન વીજ પ્રવાહ મળે તેવી માગ કરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: પોલીસ પર પથ્થરમારો કરનારા 5 ની ધરપકડ, CAA ના વિરોધમાં કર્યો હતો પથ્થરમારો, જુઓ VIDEO