CM યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ

આચારસંહિતાના ઉલ્લઘંનના મામલે ચૂંટણી પંચે કડક પગલા લીધા છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી લાગૂ રહેશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ […]

CM યોગી આદિત્યનાથ અને માયાવતી પર ચૂંટણી પંચે પ્રચાર કરવા પર લગાવ્યો પ્રતિબંધ
Follow Us:
| Updated on: Apr 15, 2019 | 9:56 AM

આચારસંહિતાના ઉલ્લઘંનના મામલે ચૂંટણી પંચે કડક પગલા લીધા છે. ચૂંટણી પંચે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતીના પ્રચાર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલથી શરૂ થશે, જે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ માટે 72 કલાક અને માયાવતી માટે 48 કલાક સુધી લાગૂ રહેશે. આ દરમિયાન યોગી આદિત્યનાથ અને માયાવતી કોઈ રેલી અને સભાને સંબોધિત નહી કરી શકે અને સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ નહિ કરી શકે તથા કોઈ પણ ઈન્ટરવ્યૂ આપી શકશે નહી.

TV9 Gujarati

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

ચૂંટણી પંચનો આ પ્રતિબંધ 16 એપ્રિલે સવારે 6 વાગ્યે શરૂ થશે. ચૂંટણી પંચના નિર્ણયથી યોગી આદિત્યનાથ 16,17 અને 18 એપ્રિલ દરમિયાન કોઈ પ્રચાર નહી કરી શકે. તે સિવાય BSP પાર્ટીના પ્રમુખ માયાવતી 16 અને 17 એપ્રિલ દરમિયાન કોઈ ચૂંટણી પ્રચાર નહી કરી શકે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
g clip-path="url(#clip0_868_265)">