સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડના કૌભાંડની તપાસ તેજ, કોંગ્રેસ નેતા અહેમદ પટેલની વધી શકે છે મુશ્કેલી
બહુચર્ચિત સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને તેમના પરિવારજનોની મુશ્કેલી વધી શકે છે. કૌભાંડની તપાસ માટે EDની ટીમ અહેમદ પટેલના ઘરે પહોંચી છે. કૌભાંડ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી છે. Web Stories View more IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ […]
બહુચર્ચિત સાંડેસરા ગ્રુપ વિરૂદ્ધ 5000 કરોડ રૂપિયાના કૌભાંડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ અને તેમના પરિવારજનોની મુશ્કેલી વધી શકે છે. કૌભાંડની તપાસ માટે EDની ટીમ અહેમદ પટેલના ઘરે પહોંચી છે. કૌભાંડ મામલે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલની પૂછપરછ કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો