VIDEO: આર્થિક મંદીની અસર! 250 જેટલા રત્ન કલાકારોને કરાયા છુટા
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સના સંચાલકોએ 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. અચાનક જ ખોટનું કારણ આગળ ધરીને 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે મંદીનો સામનો કરી રહેલા હિરા ઉદ્યોગમાં હવે તેની અસર જોવા મળી રહી છે અને તેનો સીધો ભોગ […]
સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી જેમ્સના સંચાલકોએ 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દીધા છે. અચાનક જ ખોટનું કારણ આગળ ધરીને 250 જેટલા રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવતા રત્ન કલાકારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જોકે મંદીનો સામનો કરી રહેલા હિરા ઉદ્યોગમાં હવે તેની અસર જોવા મળી રહી છે અને તેનો સીધો ભોગ રત્ન કલાકારો બની રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: આત્મવિલોપન કરતા રેલવે હોસ્પિટલના કર્મચારીનો LIVE VIDEO
[yop_poll id=”1″]