કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનમાં ગુજરાતના 340 લોકો ફસાયા, વિદેશ મંત્રાલયે પરત લાવવા કામ શરૂ કર્યુ
કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનના ચિરૂ બંદરે મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. જેમાં વલસાડના ઉમરગામના 340 લોકો ઈરાનમાં ફસાયા છે. આ ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવાની કામગીરી વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી કે ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરાયું છે. Web Stories View […]
કોરોના વાયરસને પગલે ફ્લાઈટ રદ થતાં ઈરાનના ચિરૂ બંદરે મોટી સંખ્યામાં ભારતીયો ફસાયા હતા. જેમાં વલસાડના ઉમરગામના 340 લોકો ઈરાનમાં ફસાયા છે. આ ફસાયેલા તમામ ભારતીયોને પરત લાવવાની કામગીરી વિદેશ મંત્રાલયે શરૂ કરી છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે ટ્વીટ કરીને માહિતી આપી કે ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું કામ શરૂ કરાયું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: IND vs NZ 2nd Test: ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો 7 વિકેટથી પરાજય, ગુમાવી સીરીઝ