‘કચરો’ સારો છે, આગામી 6 વર્ષમાં 5 લાખ નોકરીનું થશે સર્જન, ઈ-વેસ્ટ ક્ષેત્રે ઉભી થશે રોજગારીની તકો

વર્ષ 2025 સુધી ઈ-વેસ્ટ એટલે કે ઈલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે દેશમાં 5 લાખ જેટલી નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને આ અનુમાન વ્યક્ત કર્યું છે. આઈએફસીના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રોનિક કચરાના વ્યવસાયમાં, સીરીઝ-સંગ્રહ, એકત્રીકરણ, વિખેરવું અને રિસાયક્લિંગમા વર્ષ 2025 સુધીમાં 4.50 લાખ પ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. તેના સિવાય હજારોની સંખ્યામાં પરોક્ષ રોજગારનુ સર્જન થશે […]

‘કચરો' સારો છે, આગામી 6 વર્ષમાં 5 લાખ નોકરીનું થશે સર્જન, ઈ-વેસ્ટ ક્ષેત્રે ઉભી થશે રોજગારીની તકો
Follow Us:
jignesh.k.patel
| Edited By: | Updated on: Apr 04, 2019 | 4:32 PM

વર્ષ 2025 સુધી ઈ-વેસ્ટ એટલે કે ઈલેક્ટ્રોનિક કચરાના નિકાલ માટે દેશમાં 5 લાખ જેટલી નોકરીઓનું સર્જન થઈ શકે છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશને આ અનુમાન વ્યક્ત કર્યું છે.

આઈએફસીના કહેવા પ્રમાણે ઈલેક્ટ્રોનિક કચરાના વ્યવસાયમાં, સીરીઝ-સંગ્રહ, એકત્રીકરણ, વિખેરવું અને રિસાયક્લિંગમા વર્ષ 2025 સુધીમાં 4.50 લાખ પ્રત્યક્ષ રોજગારી ઉભી થશે. તેના સિવાય હજારોની સંખ્યામાં પરોક્ષ રોજગારનુ સર્જન થશે સાથે જ પરિવહન અને ઉત્પાદન ક્ષેત્રમાં 1.80 લાખ નોકરી ઉભી થવાની સંભાવના છે.

સરકારના ઈ-વેસ્ટ મેનેજમેન્ટ અને હૈંડલિંગ નિયમ 2016 અંતર્ગત આઈએફસી અને ‘કરો સંભવ’નામની એક ઉત્પાદક જવાબદારી સંસ્થા એ 2017માં ઈન્ડિયા ઈ-વેસ્ટ કાર્યક્રમની શરૂઆત કરી હતી.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

આ કાર્યક્રમ અંતર્ગત 4 હજાર મેટ્રીક ટનથી પણ વધારે કચરો એકત્રિત કરવામાં આવ્યો અને જવાબદારીપૂર્વક તેને ફરીથી ઉપયોગમાં પણ લેવામાં આવ્યો. મહત્ત્વનું  છે કે, કુલ 22 લાખ 60 હજાર લોકોને ઈ-વેસ્ટથી સુરક્ષિત રીતે નિરાકરણ લાવવા માટે જાગ્રત કરવામાં આવ્યા છે.

ભારતીય બજારોમા ઈલેક્ટ્રોનિકસ વસ્તુઓની માંગ વધતી જાય છે. અંદાજે 2020 સુધીમાં 400 અરબ ડોલર સુધી આ માંગ પહોંચે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ભારતમાં પ્રતિ વર્ષ 20 લાખ ટન ઈ- વેસ્ટ કચરો પેદા થાય છે. જે  2020 સુધીમાં 50 લાખ ટન સુધી પહોંચવાની શક્યતાઓ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">