નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા માટે હવાઈ સર્વેલન્સ કરાશે, ગૃહવિભાગ દ્વારા 7 હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન
નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા પગલે હવાઈ સર્વેલન્સ કરાશે. ગૃહ વિભાગ દ્વારા 7 નવા હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ડેમની સુરક્ષા સહિત લોકોની ગતિવિધિને પણ જોવા માટે આ પ્રકારની સુરક્ષા ઉભી કરવામાં આવશે. તો સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવરનું ડ્રોનથી સર્વેલન્સ કરાશે. આ પણ વાંચોઃ ગુજરાતમાં 7 બેઠક […]
નર્મદા સરદાર સરોવર ડેમની સુરક્ષા પગલે હવાઈ સર્વેલન્સ કરાશે. ગૃહ વિભાગ દ્વારા 7 નવા હાઈટેક ડ્રોન ખરીદવાનું આયોજન થઈ ચૂક્યું છે. મહત્વનું છે કે, ડેમની સુરક્ષા સહિત લોકોની ગતિવિધિને પણ જોવા માટે આ પ્રકારની સુરક્ષા ઉભી કરવામાં આવશે. તો સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને સરદાર સરોવરનું ડ્રોનથી સર્વેલન્સ કરાશે.