જાણો કેમ કાકડી ખાધા પછી તરત જ પાણી પીવાની ના પાડવામાં આવે છે, આ છે સાચી વૈજ્ઞાનિક હકીકત

જો તમને ઉનાળામાં કાકડી ખાવાની આદત હોય તે તમારા શરીર માટે સારી છે. ખાસ કરીને જે બાળકોને બહાર રમવાની આદત હોય તેને તો કાકડી ખવડાવી જ જોઈએ જેના લીધે તેના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે. આ પણ વાંચો:  ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે Web Stories View more લગ્નન પત્રિકા પર ભગવાનનો […]

જાણો કેમ કાકડી ખાધા પછી તરત જ પાણી પીવાની ના પાડવામાં આવે છે, આ છે સાચી વૈજ્ઞાનિક હકીકત
Follow Us:
| Updated on: May 30, 2019 | 11:07 AM

જો તમને ઉનાળામાં કાકડી ખાવાની આદત હોય તે તમારા શરીર માટે સારી છે. ખાસ કરીને જે બાળકોને બહાર રમવાની આદત હોય તેને તો કાકડી ખવડાવી જ જોઈએ જેના લીધે તેના શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે.

આ પણ વાંચો:  ઉદ્યોગજગતમાંથી આ તમામ દિગ્ગજો PM મોદીની શપથવિધિમાં હાજરી નોંધાવશે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

જ્યારે ઉનાળામાં વિસ્તારો સૂકાઈ જાય છે ત્યારે રેતાળ વિસ્તારોમાં કાકડી, તરબૂચ વગેરે પાકે છે. બજારોમાં લીલા રંગની કાકડી એક આંખને શાંતિનો આનંદ કરાવે છે. કાકડીમાં ખાસ કરીને 95 ટકા ભાગમાં પાણી હોય છે અને તેમાં અન્ય તત્વોમાં મિનરલ્સ, વિટામીન્સ અને ઈલેકટ્રોલાઈટસની માત્રા પણ હોય છે. આના કારણે કાકડી ખાવી એ ગરમીમાં ફાયદાકારક છે કારણ કે તેનાથી શરીરની પાણીની જરુરિયાત પુરી થાય છે તો શરીરને પોષકતત્ત્વો પણ મળી રહે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

કાકડી ખાધા પછી પાણી પીવાથી શું નુકસાન થાય?

કાકડી ખાધા પછી ક્યારેક તમારાં ઘરમાં પણ તમને પાણી પીતા રોકવામાં આવ્યા હોય શકે પણ તેમાં ખાસ કોઈ કારણ આપવામાં નથી આવતું. હકીકત એવી છે કે જો કાકડી ખાધા પછી પાણી પીવામાં આવે તો શરીરમાં જે કાકડીમાં હોય તે પોષકતત્વો મળી શકતાં નથી.

કાકડી ખાધા પછી પાણી તરત જ પાણી પીવાથી શરીરમાં ગ્લાઈસેમિક ઈંડેક્સ વધી જાય છે. જેના લીધે શરીરમાં પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આમ તમારા ઘરમાં જો કોઈ કહે કે કાકડી ખાધા પછી પાણી ન પીવાઈ તો તેઓ સાચા છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">