ખેડૂતમિત્રોએ પોતાની ખેતીમાં શું કરવું? અને શું ન કરવું? જુઓ આ Video
જે ખેડૂતો હવે કપાસ અને સોયાબીનનું વાવેતર કરવાના છે તેમજ જે ધરતીપુત્રો કેળા અને જામફળ જેવા બાગાયતી પાકનું પણ વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? ખેડૂત મિત્રો વાવેતર દરમ્યાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો જ થશે. Web Stories View more મૌની […]
જે ખેડૂતો હવે કપાસ અને સોયાબીનનું વાવેતર કરવાના છે તેમજ જે ધરતીપુત્રો કેળા અને જામફળ જેવા બાગાયતી પાકનું પણ વાવેતર કરવાના હોય તો તેમને આ પ્રક્રિયા દરમિયાન તેમણે શું કરવું? અને શું ન કરવું? ખેડૂત મિત્રો વાવેતર દરમ્યાન આ વાતોનું ખાસ ધ્યાન રાખજો તો તમને ચોક્કસ ફાયદો જ થશે.
પાકના વાવેતર અને ઉછેર સમયે ઘણીવાર ખેડૂત મુંઝાતો હોય છે કે તેને શું કરવું? કેવી રીતે કરવું અને શું ન કરવું? ખેડૂત મિત્રોને જો ખેતીમાં શું કરવું? તેનો ખ્યાલ હશે તો તેમને ઉત્પાદન સારૂ મળશે અને શું ન કરવું? તેનો ખ્યાલ હશે તો તેને નુકશાન વેઠવાનો વારો નહિં આવે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો