ઇમરાન ખાનને વધુ એક લપડાક, હવે કૈફે બતાવ્યો અરીસો

અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદનથી ગેલમાં આવી ગયેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતમાંથી વધુ એક લપડાક પડી છે. રાજકીય નેતા અસદુદ્દીન ઓવૈસી બાદ હવે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ઇમરાન ખાનને અરીસો બતાવ્યો છે.   Web Stories View more Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી […]

ઇમરાન ખાનને વધુ એક લપડાક, હવે કૈફે બતાવ્યો અરીસો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2018 | 11:20 AM

અભિનેતા નસીરુદ્દીન શાહના નિવેદનથી ગેલમાં આવી ગયેલા પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતમાંથી વધુ એક લપડાક પડી છે. રાજકીય નેતા અસદુદ્દીન ઓવૈસી બાદ હવે પૂર્વ ક્રિકેટર મોહમ્મદ કૈફે ઇમરાન ખાનને અરીસો બતાવ્યો છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મોહમ્મદ કૈફે એક ટ્વીટ કરી પાકિસ્તાની પીએમ ઇમરાન ખાન પર નિશાન સાધ્યું છે. કૈફે ટ્વીટ કરતા ઇમરાન ખાન માટે લખ્યું,

“ભાગલા સમયે પાકિસ્તાનમાં લગભગ 20 ટકા લઘુમતીઓ હતા, પણ હવે બે ટકા બચ્યા છે. બીજી બાજુ ભારતમાં આઝાદી બાદ લઘુમતીઓની સંખ્યા વધી છે. પાકિસ્તાન છેલ્લો દેશ હશે કે જે લેક્ચર આપે કે લઘુમતીઓ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે.”

આ પણ વાંચો : દુનિયાના આ 5 દેશોમાં એક પણ ફ્લાઈટ નથી જતી! જાણો છો કેમ?

કૈફનું આ ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. હકીકતમાં નસીરુદ્દીન શાહે થોડા દિવસ અગાઉ એક ઇંટરવ્યૂમાં દેશની હાલત પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે તેઓ બાળકોને લઈને દેશમાં અસલામતી અનુભવી રહ્યા છે. માણસના હત્યારાના સ્થાને ગાયના હત્યારાઓને પકડવાને મહત્વ અપાઈ રહ્યું છે.

નસીરુદ્દીન શાહના આ નિવેદન બાદ ઇમરાન ખાને કહ્યુ હતું કે તેઓ હિન્દુસ્તાનને બતાવશે કે લઘુમતીઓ સાથે કેવી રીતે વ્યવહાર કરાય છે.

ઇમરાનના આ નિવેદન સામે ભારતીયોએ તેમને આડે હાથ લીધા અને પાકિસ્તાનમાં હિન્દુઓની હકીકત બતાવી. ઇમરાન સામે સૌથી મોટો પલટવાર તો નસીરુદ્દીન શાહે કર્યો. ત્યાર બાદ અસદુદ્દીન ઓવૈસી અને હવે મોહમ્મદ કૈફે ઇમરાનને અરીસો બતાવ્યો છે.

[yop_poll id=333]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">