ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા, ત્યારે ડોક્ટરોએ કરી આ અપીલ

કોરોનાની સ્થિતિમાં રાજ્યમાં ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર હાલ વિચારણા કરી રહી છે, ત્યારે રાજકોટના ડોક્ટરોએ ફરી એકવાર અપીલ કરી છે કે, આ વર્ષે ગરબા ન થવા જોઇએ. કારણ કે, રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં જે રીતે કેસ સામે આવી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. ડોક્ટરોએ સોશિયલ મીડિયામાં વીડિયો […]

ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર કરી રહી છે વિચારણા, ત્યારે ડોક્ટરોએ કરી આ અપીલ
Follow Us:
Bhavesh Bhatti
| Edited By: | Updated on: Sep 17, 2020 | 7:41 PM

કોરોનાની સ્થિતિમાં રાજ્યમાં ગરબા કરવા કે નહીં તેને લઇ રાજ્ય સરકાર હાલ વિચારણા કરી રહી છે, ત્યારે રાજકોટના ડોક્ટરોએ ફરી એકવાર અપીલ કરી છે કે, આ વર્ષે ગરબા ન થવા જોઇએ. કારણ કે, રાજ્યમાં અને તેમાં પણ ખાસ કરીને રાજકોટમાં જે રીતે કેસ સામે આવી રહ્યા છે, તે ચિંતાનો વિષય છે. ડોક્ટરોએ સોશિયલ મીડિયામાં વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તેમણે કહ્યુ કે, જો ગરબા થશે તો દિવાળી સુધી રાજ્યમાં અને તેમાં પણ રાજકોટમાં કોરોના વિસ્ફોટ થશે અને તે પરિસ્થિતિ કાબૂમાં કરવી તે સરકાર માટે મુશ્કેલી બની જશે.

આ પણ વાંચો: ભાજપના નેતાના ઘરમાં તોડફોડ અને પથ્થરમારો! સમગ્ર ઘટના CCTVમાં કેદ, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">