દિવાળી પછી રાજ્યમાં શાળા શરૂ કરવાનાં રાજ્ય સરકારનાં નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ, રાજકોટનાં વાલીઓ મુજબ નેતાઓ નિયમ નથી પાળતા બાળકો પાસે શું અપેક્ષા રાખશો?
સરકારના નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાલીઓને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓનું માનવું છે કે, સરકારની ગાઈડલાઈનનું મોટા લોકો કે પછી નેતાઓ જ પાલન નથી કરતા તો કઈ રીતે બાળકો પાસે તેનું પાલન કરાવવું. તેમણે બાળકો પાસે ગાઈડલાઈનનું પાલન કરાવવું મુશ્કેલ ગણાવ્યું. આ ઉપરાંત સરકાર પણ શાળાએ જતા બાળકોની જવાબદરી […]
સરકારના નિર્ણય સામે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. વાલીઓને બાળકોના સ્વાસ્થ્યની ચિંતા સતાવી રહી છે. વાલીઓનું માનવું છે કે, સરકારની ગાઈડલાઈનનું મોટા લોકો કે પછી નેતાઓ જ પાલન નથી કરતા તો કઈ રીતે બાળકો પાસે તેનું પાલન કરાવવું. તેમણે બાળકો પાસે ગાઈડલાઈનનું પાલન કરાવવું મુશ્કેલ ગણાવ્યું. આ ઉપરાંત સરકાર પણ શાળાએ જતા બાળકોની જવાબદરી લે તેવી માગ કરી હતી. બાંહેધરી પત્ર પર સહી કરાવીને જવાબદારીમાથી છટકી શકાય નહીં તેવો વાલીઓએ મત વ્યક્ત કર્યો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો