દિવાળી પર્વમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટયાં, કષ્ટભંજન દેવને 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર

દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મારૂતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહાયજ્ઞનું આયોજન થયો. દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શનની સાથે જ હવનના દર્શનનો પણ લ્હાવો લીધો. કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી […]

દિવાળી પર્વમાં સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શનાર્થીઓ ઉમટયાં, કષ્ટભંજન દેવને 8 કિલો સોનાના વસ્ત્રોનો શણગાર
Follow Us:
| Updated on: Nov 14, 2020 | 1:08 PM

દિવાળીના પર્વે સાળંગપુર હનુમાનજી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પહોંચ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામમાં કષ્ટભંજન દેવ મંદિરના પ્રાંગણમાં મારૂતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. આ મારૂતિ યજ્ઞનો 151 યજમાનોએ લાભ લીધો. અહીં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે મહાયજ્ઞનું આયોજન થયો. દિવાળીના પર્વે ભક્તોએ હનુમાનજીના દર્શનની સાથે જ હવનના દર્શનનો પણ લ્હાવો લીધો.

કષ્ટભંજન દેવને 8 કિલો સોનામાંથી બનેલા વાઘા પહેરાવવામાં આવશે. આ વાઘામાં 1 કરોડના હીરા જડવામાં આવશે. 22 મુખ્ય અને 100 અન્ય કારીગરોએ મહિનાઓ સુધીની મહેનત બાદ હીરા જડીત સુવર્ણ વાઘા તૈયાર કર્યા છે. આ વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણો અને એન્ટિક વર્કનો પણ સમન્વય જોવા મળે છે. સંતોના માર્ગદર્શનથી મુગટ અને કુંડળમાં સાચા હીરા જડીત વર્ક કરાયું. આ પેટે ભક્તોએ 250 રૂપિયાથી લઈને 1 કરોડ સુધીનું દાન આપ્યું છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">