દિવાળી બાદ રાજયમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક, દાહોદ જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા
દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. દિવાળી બાદ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા છે. જેમાં ઝાલોદમાં 7 અને દાહોદમાં 25 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,983 પર પહોંચી ગઇ છે. Web Stories View more 30 લાખની હોમ લોન […]
દિવાળી બાદ રાજયમાં કોરોનાના કેસમાં અચાનક ઉછાળો નોંધાયો છે. દિવાળી બાદ દાહોદ જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે. જિલ્લામાં એક જ દિવસમાં 35 કેસ નોંધાયા છે. જેમાં ઝાલોદમાં 7 અને દાહોદમાં 25 કેસ નોંધાયા છે. હાલ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,983 પર પહોંચી ગઇ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો