દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય, સુરતમાં વાલીઓ સરકારનાં નિર્ણયથી નારાજ

સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી […]

દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય, સુરતમાં વાલીઓ સરકારનાં નિર્ણયથી નારાજ
Follow Us:
Pinak Shukla
| Edited By: | Updated on: Dec 11, 2020 | 7:39 PM

સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી લે તેવી વાલીઓની માગ છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">