દિવાળી બાદ શાળાઓ શરૂ કરવાનો શિક્ષણ વિભાગનો નિર્ણય, સુરતમાં વાલીઓ સરકારનાં નિર્ણયથી નારાજ
સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી […]
સુરતની વાત કરીએ તો વાલીઓ સરકારના નિર્ણયથી નાખુશ છે. વાલીઓને વિશ્વાસમાં લીધા વિના સરકારે નિર્ણય લીધો હોવાનું તેમનું માનવું છે. સુરતના વાલીઓના મતે જો ગાઈડલાઈનનું પાલન થાય તો જ આ નિર્ણય યોગ્ય ગણી શકાય. વળી વાલીઓ પાસેથી લેખિત બાંહેધરી લેવાના મુદ્દે પણ વાલીઓમાં રોષની લાગણી ફેલાઈ છે. સરકાર અને શાળા પણ વિદ્યાર્થીઓ સ્વાસ્થ્યને લઈને જવાબદારી લે તેવી વાલીઓની માગ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો