ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ. સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE […]

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ! ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડી એનસીપીમાં જોડાશે
Follow Us:
| Updated on: Jan 24, 2020 | 8:11 AM

ભાવનગર કોંગ્રેસમાં મોટું ભંગાણ. સહકારી આગેવાન અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઈ જાજડિયા કોંગ્રેસનો પંજો છોડીને એનસીપીમાં જોડાઈ જશે. 25 જાન્યુઆરીએ શંકરસિંહ વાઘેલાની હાજરીમાં ભીખાભાઈ જાજડિયા પોતાના સમર્થકો સાથે એનસીપીનો ખેસ ધારણ કરશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ સહિત પ્રદેશ નેતાઓની કાર્યપદ્ધતિથી ભીખાભાઈ જાજડિયા નારાજ હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: જાણો શા માટે 26મી જાન્યુઆરીને જ ઉજવાય છે પ્રજાસત્તાક દિવસ?

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">