VIDEO: વડોદરામાં 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ શ્રીજીનું આ રીતે ઈકો-ફ્રેન્ડલી વિસર્જન કરવામાં આવશે
10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે. Web Stories View more અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો […]
10 દિવસનું ભક્તોનું આતિથ્ય માણ્યા બાદ આજે વિઘ્નહર્તાનું વિર્સજન કરવામાં આવશે. ત્યારે વડોદરામાં પણ ભારે હર્ષોલ્લાસ સાથે ગણેશ વિર્સજનમાં શહેરીજનો જોતરાયા છે. વડોદરામાં આજે 2 કૃત્રિમ અને 23 કુદરતી તળાવમાં શ્રીજીનું વિર્સજન થશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વડોદરાના ઈન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા વિર્સજન માટે અનોખો કુંડ બનાવામાં આવ્યો છે. આ કુંડમાં જ પ્રતિમાનું વિર્સજન કરવામાં આવશે અને વિર્સજન બાદ માટી ઓટોમેટિક મશીનથી બહાર ઠલવાશે. જેને સોસાયટીના રહીશોમાં વહેંચાશે અને તેનો ઉપયોગ ફુલછોડના કુંડા માટે કરી શકાશે.