અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે […]

અમદાવાદમાં કરફ્યુ છતા વિમાનીસેવા યથાવત, ફલાઈટની ટિકીટ બતાવશો તો નહી થાવ હેરાન
Follow Us:
Hardik Bhatt
| Edited By: | Updated on: Nov 20, 2020 | 6:01 PM

કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદમાં કર્ફયુ લગાવવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સારા સમાચાર એ છે કે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી જતી કોઇ ફ્લાઈટ્સને કોઇ અસર નહી પડે. સાથે જ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ તેના નિયત શેડ્યુલ મુજબ જ ચાલશે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ એ દેશના તમામ એરપોર્ટમાના સૌથી વ્યસ્ત એરપોર્ટમાનું એક એરપોર્ટ ગણાય છે. ત્યારે એવી વિગતો સામે આવી છે કે કર્ફ્યુ દરમ્યાન પણ અમદાવાદ આવતી જતી ફ્લાઈટ્સ રાબેતા મુજબ જ ચાલશે. જો કે, ફ્લાઈટથી મુસાફરી કરતા મુસાફરોએ તેમના બોર્ડીંગ પાસ કે ટિકિટ્સ સાથે રાખવા પડશે.. જેથી ટેક્સી કે અન્ય કોઇપણ વાહનથી અમદાવાદમાં અવર જવર કરતા તેમને પરેશાની નહી થાય.

 

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
 
 
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો  

    રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">