લોકસભાની ચૂંટણી સમયે ફરી ઉઠ્યાં નોટબંધીના પ્રશ્ન, RBIની પાસે હજી પણ નથી મળી રહ્યા પૂરતા ડેટા, RTI માં થયા ચોંકવનારા ખુલાસા

ચૂંટણી સમયે ફરી એક વખત નોટબંધીનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. RBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર અંકુશ મૂકવામાં કોઇ મદદ નહીં મળે. તે સમયે RBI બોર્ડમાં વર્તમાન RBI ગવર્નર શક્તિકાંતા દાસ ડાયરેક્ટર હતાં. […]

લોકસભાની ચૂંટણી સમયે ફરી ઉઠ્યાં નોટબંધીના પ્રશ્ન, RBIની પાસે હજી પણ નથી મળી રહ્યા પૂરતા ડેટા, RTI માં થયા ચોંકવનારા ખુલાસા
Follow Us:
| Updated on: Mar 12, 2019 | 3:36 AM

ચૂંટણી સમયે ફરી એક વખત નોટબંધીનો પ્રશ્ન સામે આવી રહ્યો છે. RBI બોર્ડે નોટબંધી અગાઉ જ સરકારને ચેતવણી આપી હતી કે નોટબંધીથી દેશના આર્થિક વિકાસ પર ટૂંકા ગાળા માટે પ્રતિકૂળ અસર પડશે અને આ પગલાથી કાળા નાણાં પર અંકુશ મૂકવામાં કોઇ મદદ નહીં મળે. તે સમયે RBI બોર્ડમાં વર્તમાન RBI ગવર્નર શક્તિકાંતા દાસ ડાયરેક્ટર હતાં.

RTI માં ખુલાસો 

તાજેતરમાં RTI હેઠળ પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં જાણવા મળ્યું છે કે, 8 નવેમ્બર,2016 ના રોજ વડાપ્રધાન મોદીએ નોટબંધીની જાહેરાત કરી તેના અઢી કલાક પહેલા મધ્યસ્થ બેંકની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારને નોટબંધી અંગે ચેતવણી આપવામાં આવી હતી. નોટબંધીની જાહેરાતના દિવસે મળેલ RBI બેઠકની મિનિટ્સ પરથી જાણવા મળ્યું હતું કે તે બેઠકમાં તત્કાલીન RBI ગવર્નર ઉર્જિત પટેલ અને આર્થિક બાબતોના સચિવ શક્તિકાંતા દાસ હાજર રહ્યાં હતાં.

આ પણ વાંચો : અમદાવાદમાં દાંડીકૂચ દિનથી જ કોંગ્રેસ કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ, પ્રિયંકા ગાંધી પહેલી વખત જાહેરસભા સંબોધશે

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

વડાપ્રધાન મોદીએ નોટબંધની જાહેરાત કરી ત્યાર બાદ 23 સેવાઓના બિલ પેમેન્ટ માટે થોડાં દિવસો સુધી જૂની નોટ ચાલું રાખવા માટે પરવાનગી આપી હતી. જેમાં સરકાર હોસ્પિટલ, રેલવે, જાહેર પરિવહન, એરપોર્ટ, પેટ્રોલ પમ્પ, ઉપરાંત દવાની દુકાનથી લઇ રેલવે અને એલપીજીના બુકિંગ માટે પણ જૂની નોટોની પરવાનગી આપી હતી.

જેના પર પણ હાલમાં RTI માં ખુલાસો થયો કે, બિલ પેમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવેલા જૂના નોટ અંગે અમારી પાસે કોઇ જ માહિતી નથી. તેમજ તેના પર કોઇ પણ અલગથી ગણતરી કરવામાં આવી નથી.

આ બેઠકમાં તત્કાલીન નાણાકીય સેવાઓના સચિવ અંજુલી ચિબ દુગ્ગલ, RBIના ડેપ્યુટી ગવર્નર આર ગાંધી અને એસ એસ મુન્દ્રા પણ હાજર રહ્યાં હતાં. ગાંધી અને મુન્દ્રા હાલમાં RBI બોર્ડના સભ્ય નથી અને શક્તિકાંતા દાસને ડિસેમ્બર, 2018માં RBIના ગવર્નર બનાવવામાં આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટો રદ કરવાથી ચાલુ નાણાકીય વર્ષના જીડીપી પર પ્રતિકૂળ અસર પડશે.

આ પણ વાંચો : એર સ્ટ્રાઇક પર પાકિસ્તાન ઉઘાડું પડ્યું, બાલાકોટના સ્થાનિક લોકોએ જ આપી તમામ માહિતી, આતંકવાદી જ નહીં પાક. સેનાના જવાનોના પણ થયા છે મોત

ઉલ્લેખનીય છે કે રૂ. 500 અને 1000 ની નોટ રદ કરવાનો મુખ્ય ઉદ્દેશ કાળા નાણાં પર અંકુશ મેળવવાનો હતો. 500 અને 1000 રૃપિયાની નોટ રદ કરવાથી કુલ ચલણી નોટોનો 86 ટકા નોટોના સર્ક્યુલેશન પર અસર પડી હતી.દિલ્હીમાં RBI બોર્ડની બેઠકમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે મોટા ભાગનું કાળું નાણું રોકડમાં રાખવામાં આવતું નથી. મોટા ભાગના કાળા નાણાંનું રોકાણ સોના અને રિયલ એસ્ટેટમાં કરવામાં આવે છે અને નોટબંધીથી આ બે સેક્ટરમાં રોકાયેલા કાળાં નાણાં પર કોઇ અસર પડશે નહીં.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">