દિલ્હી હિંસા મુદ્દે સુનાવણી કરનારા હાઈકોર્ટના જ્જ એસ.મુરલીધરની બદલી
થોડા દિવસોથી દેશની રાજધાનીમાં થયેલી હિંસાને લઈ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે મહત્વની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. બુધવારે તેમને આ મામલાની સુનાવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચને સોંપવામાં આવી હતી. Supreme […]
થોડા દિવસોથી દેશની રાજધાનીમાં થયેલી હિંસાને લઈ દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે મહત્વની સુનાવણી થઈ. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસને ફટકાર લગાવનારા જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કરી દેવામાં આવ્યું છે. બુધવારે તેમને આ મામલાની સુનાવણી ગુરૂવાર સુધી સ્થગિત કરી દીધી હતી. ત્યારબાદ આ કેસની સુનાવણી ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચને સોંપવામાં આવી હતી.
Supreme Court Collegium, in its meeting held on February 12 (Wednesday) had recommended the transfer of #Delhi High Court judge, Justice S Muralidhar to Punjab and Haryana High Court.#TV9News https://t.co/lVX8OoHI0T
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2020
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રાષ્ટ્રપતિ ભવનથી જસ્ટિસ એસ.મુરલીધરના ટ્રાન્સફરની સૂચના પણ જાહેર કરી દીધી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની સાથે ચર્ચા કર્યા પછી જસ્ટિસ એસ.મુરલીધરનું ટ્રાન્સફર દિલ્હી હાઈકોર્ટથી પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં કર્યુ છે.
મળતી માહિતી મુજબ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની 12 ફેબ્રુઆરીએ થયેલી બેઠકમાં દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ એસ.મુરલીધરનું પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ટ્રાન્સફરની ભલામણ કરી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: ગુજરાતના બજેટને લઈને વિપક્ષે શું આપી પ્રતિક્રિયા?, જુઓ VIDEO
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]