વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને આપી શ્રદ્ધાંજલિ, જુઓ VIDEO
દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઇ. વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી દિવસની શરૂઆત કરી. વડાપ્રધાન મોદી સવારે 7.30 કલાકે દિલ્લી સ્થિત રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં વિજયઘાટ પર પહોંચી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી જયંતી નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દિગ્ગજો પણ રાજઘાટ પહોંચ્યા હતા. કોંગ્રેસના […]
દેશભરમાં મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી કરાઇ. વડાપ્રધાન મોદી દિલ્લીમાં રાજઘાટ પર ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી દિવસની શરૂઆત કરી. વડાપ્રધાન મોદી સવારે 7.30 કલાકે દિલ્લી સ્થિત રાજઘાટ પર મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં વિજયઘાટ પર પહોંચી લાલ બહાદુર શાસ્ત્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ગાંધી જયંતી નિમિત્તે બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા દિગ્ગજો પણ રાજઘાટ પહોંચ્યા હતા. કોંગ્રેસના સોનિયા ગાંધી, મનમોહન સિંહ ઉપરાંત ભાજપ નેતા લાલ કૃષ્ણ અડવાણી, જે.પી. નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓએ ગાંધીજીને રાજઘાટ પર શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ તેમજ ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુએ પણ ગાંધીજીને નમન કરી તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: અતિવૃષ્ટિથી ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ, ધરતીપુત્રોના હાલ બેહાલ, જુઓ VIDEO