Breaking News: દિલ્હીમાં હિંસા ફેલાવનારા ઉપદ્રવીઓને દેખાતા જ ગોળી મારવાનો આદેશ
દિલ્લીમાં હિંસા બેકાબૂ થઇ છે. અત્યારસુધી હિંસામાં 13 લોકોના મોત થઇ ગયા છે. ત્યારે હવે લાઠીચાર્જના સહારે રહેલી દિલ્લી પોલીસ ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારશે. ઉપદ્રવીઓ સામે ત્રણ દિવસથી લાચાર દેખાતી પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે અને હવે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ આપી દેવાયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]
દિલ્લીમાં હિંસા બેકાબૂ થઇ છે. અત્યારસુધી હિંસામાં 13 લોકોના મોત થઇ ગયા છે. ત્યારે હવે લાઠીચાર્જના સહારે રહેલી દિલ્લી પોલીસ ઉપદ્રવીઓને જોતા જ ગોળી મારશે. ઉપદ્રવીઓ સામે ત્રણ દિવસથી લાચાર દેખાતી પોલીસે હવે કડક વલણ અપનાવ્યું છે અને હવે ઉપદ્રવીઓને દેખતા જ ગોળી મારવાના આદેશ આપી દેવાયા છે.
આ પણ વાંચો : શહીદના પરિવારને મળવા પહોંચ્યા કેજરીવાલ, લોકોએ લગાવ્યા “વાપસ જાઓ”ના નારા
જો કે કેજરીવાલે દિલ્હી હિંસાને લઈને કેન્દ્ર સરકારની સાથે મળીને કામ કરવા માટે અપીલ કરી હતી. આ ઉપરાંત લોકોને હિંસા ના કરવા માટે કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં નાગરિકતા કાયદાના વિરોધીઓ અને સમર્થકો એમ 2 જૂથ વચ્ચે ભારે સંઘર્ષ થયો હતો. તેમાં અમુક અસામાજિક તત્વોએ ગોળીઓ ચલાવી હતી.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]