જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર આક્ષેપોના PRO મનદીપ સિંહે આપ્યા જવાબ

ન્યૂ ફ્રેન્ડસ કોલોની અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર લાગેલા આક્ષેપોને લઈ ખુલાસા કર્યા છે. પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના PRO મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે બહારના લોકો પણ જોડાયેલા હતા.  આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’ Web Stories […]

જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર આક્ષેપોના PRO મનદીપ સિંહે આપ્યા જવાબ
Follow Us:
| Updated on: Dec 16, 2019 | 12:57 PM

ન્યૂ ફ્રેન્ડસ કોલોની અને જામિયા મિલિયા યુનિવર્સિટીમાં હિંસા મુદ્દે પોલીસ પર લાગેલા આક્ષેપોને લઈ ખુલાસા કર્યા છે. પત્રકાર પરિષદમાં દિલ્હી પોલીસના PRO મનદીપ સિંહ રંધાવાએ કહ્યું કે, વિરોધ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ સાથે બહારના લોકો પણ જોડાયેલા હતા.

આ પણ વાંચોઃ મહિલાઓની સુરક્ષા મુદ્દે પ્રિયંકા ગાંધીના ઈન્ડિયા ગેટ પર ધરણાં, ‘દેશ ગુંડાઓની જાગીર નથી’

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રંધાવાએ પોલીસનો પક્ષ રાખતા દાવો કર્યો કે, કોઈ પર ગોળી ચલાવવામાં આવી નથી. અને હિંસામાં કોઈનો જીવ પણ ગયો નથી. સાથે અફવાઓથી સાવધાની રાખવાની વાત કરી હતી. 13 ડિસેમ્બરે પ્રોટેસ્ટ શરૂ થયું હતું અને 14 ડિસેમ્બરે સ્થિતિ નિયંત્રણમાં હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">