દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો

16 વર્ષ પહેલાં 13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં કાળી તારીખ તરીકે નોંધવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત દેશની સંસદ પર આંતકવાદી હુમલો કરવાની ઘટના બની હતી. જેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઈ હતી. આ પણ વાંચો : સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત […]

દેશની સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફઝલ ગુરૂના શું હતા અંતિમ શબ્દો
Follow Us:
| Updated on: Dec 14, 2018 | 12:48 PM

16 વર્ષ પહેલાં 13 ડિસેમ્બર 2001ના રોજ આજના જ દિવસે ન માત્ર ભારતમાં પરંતુ દુનિયામાં કાળી તારીખ તરીકે નોંધવામાં આવી છે. આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમ વખત દેશની સંસદ પર આંતકવાદી હુમલો કરવાની ઘટના બની હતી. જેનાથી સમગ્ર દુનિયા ચોંકી ગઈ હતી.

આ પણ વાંચો : સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત બાકી?

આ ઘટનામાં માસ્ટર માઈન્ડ એવા અફઝલ ગુરૂ હતો, જેણે આ નાપક પ્રવૃતિને અંજામ આપ્યો હતો. પોતાના એક નિવેદનમાં અફઝલે જણાવ્યું હતું કે, તેણે સૌ પ્રથમ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ચીફ ગાઝી બાબા સાથે મુલાકાત કરી હતી અને સંસદ પર હુમલા માટેનું કાવતરું ઘડ્યું હતું.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

કેવી રીતે બનાવ્યો પ્લાન ?

અફઝલ ગુરૂએ સંસદ પર પ્રવેશ માટે પોતાના લેપટોપની મદદથી ગૃહમંત્રાલય અને સંસદના નકલી સ્ટીકર બનાવ્યા હતા. જેના માટે તેણે સંસદના આસપાસના વિસ્તારોનું નિરિક્ષણ કર્યું હતું. અને સફેદ એમ્બેસેડર કાચ પર તે સ્ટીકર ચોંટાડીને પાંચ પાકિસ્તાની આતંકવાદીની મદદથી સંસદમાં પ્રવેશ મેળવ્યો હતો.

શું કહ્યું હતું અફઝલે ?

જ્યારે અફઝલને પૂછવામાં આવ્યું કે શું તેને આ હુમલા પર કોઈ અફસોસ છે ?, જેના જવાબમાં તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપી ન હતી. એટલું જ નહીં તેને કોર્ટમાં પોતાની માફી અરજી પણ કરી ન હતી. તે ઘણાં સમય સુધી પોતાના આ નિર્ણય પર કાયમ જ રહ્યો હતો પરંતુ તેના પત્નીએ રાષ્ટ્રપતિને અરજી મોકલી હતી.

અફઝલની પ્રતિક્રિયા

પોતાના કાર્ય પર અફઝલના ચેહરા પર કોઈ પણ પ્રકારનો પસ્તાવો જોવા મળ્યો ન હતો. અફઝલને પોતાની જિંદગી પ્રત્યે કોઈ પણ વધુ આશા રાખી ન હતી. 9 ફેબ્રુઆરી 2013ના દિલ્હીની તિહાડ જેલમાં ફાંસી પર લટકાવી દેવાં આવ્યો હતો. એટલું જ નહીં તેનું મૃતદેહ પણ જેલમાં જ દફનાવી જેવામાં આવ્યો હતો

[yop_poll id=”224″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">