રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલાયો
રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શરજીલ JNUનો વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શરજીલ ઈમામને સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને પોલીસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બિહારના જહાનાબાદથી ઝડપાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લવાયો હતો. આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદઃ જન અધિકાર […]
રાજદ્રોહના કેસમાં આરોપી શરજીલ ઈમામની ધરપકડ બાદ 5 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. શરજીલ JNUનો વિદ્યાર્થી છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાંચે શરજીલ ઈમામને સાકેત કોર્ટમાં રજૂ કર્યો હતો. અને પોલીસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. બિહારના જહાનાબાદથી ઝડપાયેલા શરજીલ ઈમામને બુધવારે પટનાથી દિલ્હી લવાયો હતો.
આ પણ વાંચોઃ LRD ભરતી વિવાદઃ જન અધિકાર મંચના બેનર હેઠળ ઠાકોર, કોળી અને માળી સમાજે વિરોધનો સૂર છેડ્યો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો