દિલ્હીમાં કેજરીવાલ મુખ્યમંત્રી તો બન્યા પણ ના સંભાળ્યો એક પણ વિભાગ!

દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા છે પણ તેઓએ આ વખતે તમામ ખાતાઓ પોતાના મંત્રીઓને સોંપી દીધા છે. અરવિંદ કેજરીવાલ સહિત તમામ મંત્રીઓએ સોમવારથી પોતાના ખાતાનો ચાર્જ સંભાળી લીધો છે અને કામકાજ કરવાનું શરું કરી દીધું છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ તરીકે મનીષ સિસોદીયાની ફરીથી વરણી કરવામાં આવી છે અને આ વખતે પણ તેઓને શિક્ષા અને વિત્ત […]

દિલ્હીમાં કેજરીવાલ મુખ્યમંત્રી તો બન્યા પણ ના સંભાળ્યો એક પણ વિભાગ!
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 4:10 PM

દિલ્હીમાં ત્રીજીવાર કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા છે પણ તેઓએ આ વખતે તમામ ખાતાઓ પોતાના મંત્રીઓને સોંપી દીધા છે. અરવિંદ કેજરીવાલ સહિત તમામ મંત્રીઓએ સોમવારથી પોતાના ખાતાનો ચાર્જ સંભાળી લીધો છે અને કામકાજ કરવાનું શરું કરી દીધું છે. દિલ્હીના ડેપ્યુટી સીએમ તરીકે મનીષ સિસોદીયાની ફરીથી વરણી કરવામાં આવી છે અને આ વખતે પણ તેઓને શિક્ષા અને વિત્ત મંત્રાલયનો પ્રભાર સોંપવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

delhi-govternment-portfolio-allocation-cm-arvind-kejriwal

આ પણ વાંચો :   મહાસત્તાના મહાનાયકના આગમન પહેલા અમેરિકન સુરક્ષાનો કાફલો અમદાવાદ પહોંચ્યો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજેન્દ્ર પાલ ગૌતમને મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે. જે ગયી વખતે મનીષ સિસોદીયાની પાસે હતો. પરિવહન મંત્રાલય કૈલાશ સિસોદીયાને સોંપવામાં આવ્યું છે. અરવિંદ કેજરીવાલની પાસે કોઈ જ ખાતું નથી. આમ તેઓ તમામ મંત્રીઓના કામકાજ પર નજર રાખશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મનીષ સિસોદીયા – ડિપ્ટી ચીફ મિનિસ્ટર, ટૂરિઝમ, શિક્ષા, નાણા વિભાગ, પ્લાનિંગ, જમીન અને ભવન, સર્તકતા, સેવા, કલા, સંસ્કૃતિ અને ભાષા

સત્યેન્દ્ર જૈન : દિલ્હી પાણી પુરવઠા વિભાગ, લોક નિર્માણ , વીજળી, ગૃહ અને શહેરી વિકાસ

ગોપાલ રાય : પર્યાવરણ, રોજગાર, વિકાસ, શ્રમ, સામાન્ય પ્રશાસન વિભાગ, સિંચાઈ અને પૂર નિયંત્રણ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">