થપ્પડ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાઠીઓ ચલાવવામાં આવી, જુઓ વીડિયો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. શુક્રવારે કેજરીવાલ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીના નરેલા વિસ્તારમાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જેનું ભાજપે ખંડન કર્યું છે. This is a proof that Delhi CM @ArvindKejriwal was attacked by the goons […]

થપ્પડ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર લાઠીઓ ચલાવવામાં આવી, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Feb 08, 2019 | 5:38 PM

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર ફરી એકવાર હુમલો થયો છે. શુક્રવારે કેજરીવાલ એક કાર્યક્રમમાં ભાગ લેવા દિલ્હીના નરેલા વિસ્તારમાં જઈ રહ્યાં હતાં ત્યારે આ ઘટના બની હતી. આ માટે આમ આદમી પાર્ટીએ ભાજપના કાર્યકર્તાઓને જવાબદાર ઠેરવ્યા છે. જેનું ભાજપે ખંડન કર્યું છે.

આ ઘટના એવા સમય બની જ્યારે કેજલીવાલ 26 અનધિકૃત કોલોનીમાં વિકાસ કાર્યોને જોવા માટે દિલ્હીના ભાગોળે આવેલા વિસ્તારમાં ગયા હતા. જોકે સદનસીબે કેજરીવાલને કોઈ જ ઈજા થઈ નથી. આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ્સ પર એક પણ વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં ભાજપના ટોળા દ્વારા હુમલો કરાયો હોવાનો દાવો કર્યો છે.

આમ આદમી પાર્ટીએ જાહેર કરેલા વીડિયોમાં એક ટોળું દેખાઇ રહ્યું છે જેના હાથમાં ભાજપના કમળના ઝંડા પણ દેખાઇ રહ્યાં છે. જો કે બીજી બાજુ ભાજપે તમામ આરોપો નકાર્યા હતા. આ ઘટના આજે સાંજે સવા ચાર વાગ્યે ઘટી હતી.

[yop_poll id=1229]

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">