JNU પ્રદર્શન: 9 કલાક સુધી વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, 6 કલાક બાદ બહાર નીકળી શક્યા HRD મંત્રી!

દિલ્હીની જેએનયુ યુનિવર્સિટી ફરીથી આખા દેશમાં ચર્ચામાં છે. ટ્વીટરમાં જેએનયુને લઈને હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. જેએનયુ ખાતે વિદ્યાર્થીઓ ભારે પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને હટાવવા માટે વોટરગનથી પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સિવાય વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન વચ્ચે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.  હોસ્ટેલ ફી, લાઈબ્રેરી […]

JNU પ્રદર્શન: 9 કલાક સુધી વિદ્યાર્થીઓનો ઉગ્ર વિરોધ, 6 કલાક બાદ બહાર નીકળી શક્યા HRD મંત્રી!
Follow Us:
| Updated on: Nov 11, 2019 | 5:10 PM

દિલ્હીની જેએનયુ યુનિવર્સિટી ફરીથી આખા દેશમાં ચર્ચામાં છે. ટ્વીટરમાં જેએનયુને લઈને હેશટેગ ટ્રેન્ડ થઈ રહ્યાં છે. જેએનયુ ખાતે વિદ્યાર્થીઓ ભારે પ્રદર્શન કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને હટાવવા માટે વોટરગનથી પ્રહાર કરવામાં આવ્યા હતા. આ સિવાય વિદ્યાર્થીઓની અટકાયત પણ કરવામાં આવી છે. વિરોધ પ્રદર્શન વચ્ચે ઘણાં વિદ્યાર્થીઓ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.  હોસ્ટેલ ફી, લાઈબ્રેરી જેવા મુદ્દાઓને લઈને વિદ્યાર્થીઓ સતત 15 દિવસથી પ્રદર્શન કરી રહ્યાં છે.

IPL વચ્ચે ક્રિકેટર મલિંગાએ પત્ની સાથે શેર કર્યો રોમેન્ટિક વીડિયો, જુઓ
પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં સત્તાનું મંથનઃ સરકાર બનાવવાનો દાવો રજૂ કરવા શિવસેના બાદ NCPને આમંત્રણ

વિદ્યાર્થીઓની માગણી છે કે જે ફી વિદ્યાર્થીઓને પૂછ્યા વગર વધારી દેવાઈ છે તેને રદ કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે જેએનયુમાં લાઈબ્રેરીમાં રિડીંગ, હોસ્ટેલ ફી અને હોસ્ટેલના આવવા જવાના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેના લીધે વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વિરોધ કરી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વિદ્યાર્થીઓએ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદના ભવનની બહાર વિરોધ કર્યો હતો. જ્યાં ત્રીજો દિક્ષાંત સમારોહમાં હાજરી આપવા માટે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાજર હતા. સાથે જ માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલે પણ ત્યાં હાજરી આપી હતી. આ વિરોધના લીધે તેઓને 6 કલાક સુધી ઓડોટોરિયમની અંદર રહેવું પડ્યું હતું.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

વિદ્યાર્થીઓએ કહ્યું કે જો શિક્ષણ જ સસ્તુ ના રહે તો દિક્ષાંત સમારોહ યોજવાની શું જરુર છે. ઉલ્લેખનીય છે કે ભારતમાંથી ગરીબ બાળકો જેએનયુ ખાતે અભ્યાસ માટે આવે છે અને ભારે ફી વધારાના લીધે વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી શકે તેને લઈને આ પ્રદર્શન યોજવામાં આવી રહ્યું છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">