ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ […]

ભારતના આ શહેરમાં પ્રદૂષણ એટલું વધી ગયું કે સ્કૂલોમાં રજા કરવી પડી જાહેર!
Follow Us:
| Updated on: Nov 13, 2019 | 5:33 PM

દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણમાં સતત વધારો થઈ રહ્યો છે. બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે તે માટે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજધાની દિલ્હીમાં આવેલી તમામ સ્કૂલ 2 દિવસ સુધી બંધ રાખવામાં આવશે. આમ 14 નવેમ્બર અને 15 નવેમ્બરના રોજ સ્કૂલ બંધ રાખવામાં આવશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   સબરીમાલા મંદિર 16 નવેમ્બરના રોજ ખૂલશે, સુરક્ષામાં 10 હજાર પોલીસજવાન

દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયા દ્વારા ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપવામાં આવી છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કથળી રહ્યું છે. આ સિવાય નોએડા, ગ્રેટર નોએડામાં અને ગાજિયાબાદમાં પણ સ્કૂલો બંધ રાખવામાં આવશે. પ્રદૂષણના કારણે આ સ્કૂલો બંધ રાખવામાં આવી રહી છે જેના લીધે બાળકોના સ્વાસ્થ્ય પર અસર ના પડે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

દિલ્હી એનસીઆરમાં ભારે પ્રદૂષણને લઈને હોટ-મિક્સ પ્લાન્ટને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશની અવધિ 15 નવેમ્બર સુધી વધારી દેવાઈ છે. રાજધાનીમાં જે ઉદ્યોગો પીએનજીનો ઉપયોગ નથી કરી રહ્યાં તેને પણ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એર ક્વોલિટી ઈન્ડેક્ષ ઘણાં વિસ્તારોમાં 400ને પાર કરી ગયો છે. જેના લીધે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ સિવાય ઓડ ઈવન ફોર્મ્યુલા લાગુ કરવામાં આવ્યો છે. જેને લઈને સુપ્રીમકોર્ટે જવાબ માગ્યો છે કે ઓડ ઈવન લાગુ કરવાથી પ્રદૂષણમાં કેવી રીતે ઘટાડો થઈ શકશે. આમ ઓડ ઈવનના નિયમના લીધે કેજરીવાલની આપ સરકારે કોર્ટમાં પણ જવાબ આપવો પડશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">