TV9 – Cicero Opinion Poll : જાણો દિલ્હીમાં ફરીથી કેજરીવાલ કે અન્ય પાર્ટીની સરકાર?

દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.  ચૂંટણી પ્રચાર અંતિમ રાઉન્ડમાં છે ત્યારે ભા જપ અને ખાસ કરીએ નરેન્દ્ર મોદીની રેલી બાદ ચિત્ર બદલાઈ ગયુ છે.  શું છે દિલ્લીની તસ્વીર?, શું ફરી કેજરીવાલ પરત આવશે કે ભાજપને કોઈ ચાન્સ છે.?  ટીવી નાઈન અને સિસરો ગ્રુપ દ્વારા સર્વે થયો છે. જેમાં મોટો ફેરબદલ […]

TV9 - Cicero Opinion Poll : જાણો દિલ્હીમાં ફરીથી કેજરીવાલ કે અન્ય પાર્ટીની સરકાર?
Follow Us:
| Updated on: Feb 05, 2020 | 5:51 PM

દિલ્લીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા ચોંકાવનારો સર્વે સામે આવ્યો છે.  ચૂંટણી પ્રચાર અંતિમ રાઉન્ડમાં છે ત્યારે ભા જપ અને ખાસ કરીએ નરેન્દ્ર મોદીની રેલી બાદ ચિત્ર બદલાઈ ગયુ છે.  શું છે દિલ્લીની તસ્વીર?, શું ફરી કેજરીવાલ પરત આવશે કે ભાજપને કોઈ ચાન્સ છે.?  ટીવી નાઈન અને સિસરો ગ્રુપ દ્વારા સર્વે થયો છે. જેમાં મોટો ફેરબદલ જોવા મળી રહ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

delhi-assembly-election-opinion-poll-tv9-bharatvarsh

આ પણ વાંચો :  CAAનો વિરોધ: શું મુંબઈનું નાગપાડા ‘શાહીનબાગ’ બનવા જઈ રહ્યું છે?, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી બાદ ભાજપને ફાયદો દેખાઈ રહ્યો છે. હાલ મુબજ આમ આદમી પાર્ટીને કુલ 70 બેઠકોમાંથી 48 બેઠકો, ભાજપને 20 કોંગ્રેસને 2 બેઠકો મળતી દેખાઈ રહી છે. આ ચિત્ર નરેન્દ્ર મોદીની રેલી બાદનું છે.  રેલી પહેલા ભાજપ 7-8 બેઠકો પર જ સીમિત રહેશે તેવું લાગી રહ્યું હતું..હવે વાત કઈ પાર્ટીને કેટલા ટકા મત મળશે તેની વાત કરીએ તો આપને 49 ટકા , ભાજપને 37 ટકા કોંગ્રેસને 6 ટકા અને અન્યને 8 ટકા મત મળી શકે છે. સીએએ અને શાહીનબાગથી ભાજપને ફાયદો થયો હોવાનું 42 ટકા લોકો માની રહ્યા છે તો નહીં થયાનું 35 ટકા માની રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

delhi-assembly-election-opinion-poll-tv9-bharatvarsh

સાત હજાર લોકોની પાસેની માગવામાં આવેલી વિગતોના આધારે ટીવીનાઈનના આ સર્વેમાં જાણવા મળ્યું છે કે દિલ્હીમાં સીએએના વિરોધમાં શાહીનબાગ ખાતે ચાલી રહેલાં પ્રદર્શનથી ભાજપને ફાયદો થશે. આંકડાઓ પર નજર કરીએ તો 42 ટકા લોકોએ કહ્યું કે શાહીનબાગ પ્રદર્શનથી ભાજપને ફાયદો થશે. જ્યારે 35 ટકા લોકોએ જવાબ આપ્યો કે ભાજપને કોઈ ફાયદો શાહીનબાગ પ્રદર્શનથી થવાનો નથી. જ્યારે 23 ટકા લોકોએ જવાબ આપ્યો કે આ બાબતે કશું કહીં ન શકાય.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">