Delhi Election 2020 : દિલ્હીને જીતવા ભાજપે જારી કર્યું સંકલ્પ પત્ર, કર્યા આ વાયદાઓ!

ચૂંટણી આવે એટલે પાર્ટીઓ વાયદાઓ તો કરે જ છે. આમ આદમી પાર્ટી બાદ દિલ્હીમાં મતદારોને રિઝવવા માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગડકરીએ સૌથી પહેલાં ભાજપે કરેલાં વિકાસના કાર્યોનો ઉલ્લેખ કર્યો અને પછી જણાવ્યું કેવી રીતે પાર્ટી દિલ્હીને દુનિયાનું સૌથી સુવિધાજનક સીટી બનાવી દેશે. Web Stories View more ડાઉન ટુ અર્થ છે અરિજીત […]

Delhi Election 2020 : દિલ્હીને જીતવા ભાજપે જારી કર્યું સંકલ્પ પત્ર, કર્યા આ વાયદાઓ!
Follow Us:
| Updated on: Jan 31, 2020 | 2:32 PM

ચૂંટણી આવે એટલે પાર્ટીઓ વાયદાઓ તો કરે જ છે. આમ આદમી પાર્ટી બાદ દિલ્હીમાં મતદારોને રિઝવવા માટે ભાજપે સંકલ્પ પત્ર જાહેર કરી દીધું છે. ગડકરીએ સૌથી પહેલાં ભાજપે કરેલાં વિકાસના કાર્યોનો ઉલ્લેખ કર્યો અને પછી જણાવ્યું કેવી રીતે પાર્ટી દિલ્હીને દુનિયાનું સૌથી સુવિધાજનક સીટી બનાવી દેશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગડકરીએ જણાવ્યું કે વિશ્વનો સૌથી લાંબો હાઈવે દિલ્હીથી મુંબઈ સુધી બનવા જઈ રહ્યો છે. આ માટે જમીનના અધિગ્રહણનું કાર્ય પણ પૂર્ણ કરી દેવાયું છે. તેઓએ જાણકારી આપી કે આ હાઈવે 12 લેનનો હશે અને સિમેન્ટ-ક્રોન્કીટની મદદથી બનાવવામાં આવશે. આ સાથે જ તેઓએ કહ્યું કે લોકો 3 વર્ષની અંદર જ 12 કલાકમાં હાઈવેથી દિલ્હી-મુંબઈ વચ્ચે સફર કરી શકશે.

આ પણ વાંચો :   ન્યૂઝીલેન્ડની સામે ભારતે જીતી ચોથી ટી-20 મેચ, સુપર ઓવરમાં બોલાવ્યો સપાટ્ટો

delhi-assembly-election-bjp-relies-his-sankalp-patra

ભાજપના સંકલ્પ પત્રની અમુક ખાસ વાતો ભાજપે દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈને પોતાના સંકલ્પ પત્રની જાહેરાત કરી દીધી છે. જેમાં 2 રુપિયા પ્રતિકિલો ઘઉંનો લોટ આપવાની જાહેરાત, ટેંકર મુક્ત દિલ્હી, દરેક ઘરમાં સ્વચ્છ પાણી, 10 નવા કોલજે, 200 નવી સ્કૂલો બનાવવાની વાત પણ કરવામાં આવી છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

– જે ગરીબ પરીવાર હશે અને તેને ત્યાં દીકરીનો જન્મ થશે તો એક નિશ્ચીત રકમ દીકરી માટે સરકાર આપશે. કોલેજ જનારી ગરીબ વિદ્યાર્થિઓને ઈલેક્ટ્રોનિક સ્કૂટી અને 9માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીઓને સાઈકલ આપવામાં આવશે.

– કચરા મુક્ત દિલ્હી, 10 લાખ બેરોજગારોને રોજગાર આપવામાં આવશે. મહિલા કલ્યાણ બોર્ડની સ્થાપના અને દિલ્હી યમુના વિકાસ બોર્ડ બનાવવામાં આવશે અને તેના માધ્યમથી યમુનાની સફાઈ પણ કરવામાં આવશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

– દરેક વોર્ડમાં લાઈબ્રેરીની સુવિધા, ઝુપડપટ્ટીઓમાં પણ લાઈબ્રેરી, સફાઈ કર્મચારીઓને એરિયસની ચૂકવણી, દિવ્યાંગ, વિધવા, વુદ્ધો અને 1984ના શીખ રમખાણના પીડિતોને પેન્શનમાં વધારો કરાશે.

– આ સિવાય સ્ટાર્ટ અપને પ્રોત્સાહન આપવામાં આવશે. ફીટ ઈન્ડિયા ફીટ દિલ્હી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">