સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઈમરાન ખાનને ચેતવણી, હવે જે વાત થશે તે POK પર થશે

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ગભરાયેલા પાકિસ્તાનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચેતવણી આપી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનથી જે પણ વાત થશે તે POK પર થશે. રાજનાથ સિંહ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમને નિખાલસપણે કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો ડર છેલ્લા કેટલાક દિવસોથી લાગી રહ્યો હતો. હાલમાં સમાચાર આવ્યા […]

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહની ઈમરાન ખાનને ચેતવણી, હવે જે વાત થશે તે POK પર થશે
Follow Us:
| Updated on: Aug 18, 2019 | 9:38 AM

જમ્મૂ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા પછી ગભરાયેલા પાકિસ્તાનને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ચેતવણી આપી છે. સંરક્ષણ પ્રધાને કહ્યું કે પાકિસ્તાનથી જે પણ વાત થશે તે POK પર થશે.

રાજનાથ સિંહ હરિયાણાના કાલકામાં એક જનસભાને સંબોધિત કરી રહ્યા હતા. તેમને નિખાલસપણે કહ્યું કે પાકિસ્તાનને એ વાતનો ડર છેલ્લા કેટલાક દિવસોથી લાગી રહ્યો હતો. હાલમાં સમાચાર આવ્યા હતા કે ઈમરાન ખાન સરકારને ડર લાગી રહ્યો છે કે કલમ 370ને નાબૂદ કર્યા પછી હવે ભારત POKમાં બાલાકોટથી પણ મોટી કાર્યવાહી કરી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાન પર સીધો હુમલો કરતા સંરક્ષણ પ્રધાને કહ્યું કે કલમ 370 ખત્મ થયા પછી માત્ર અમારો એક પાડોશી દેશ હેરાન છે. હવે તે દુનિયાના દેશોનો દરવાજો ખખડાવી રહ્યા છે કે અમને બચાવી લો, રાજનાથ સિંહે પુછ્યુ કે અમે શું ગુન્હો કરી દીધો?

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ રાજનાથ સિંહે આતંકવાદના મુદ્દા પર કહ્યું કે પાકિસ્તાનના લોકો કહે છે કે બંને દેશોની વચ્ચે વાત થવી જોઈએ. કેવી વાત પર વાત થવી જોઈએ? ક્યો મુદ્દો છે, શું વાત થવી જોઈએ? તેમને કહ્યુ કે પાકિસ્તાન સાથે વાત ત્યારે થશે જ્યારે તે તેમની જમીનથી ચાલી રહેલા આતંકવાદને ખત્મ કરશે. જો એવું નથી તો પછી પાકિસ્તાન સાથે વાત કરવાનું કોઈ કારણ નથી. રાજનાથ સિંહે કહ્યું કે જે વાતચીત થશે, હવે તે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર થશે બીજા કોઈ મુદ્દા પર વાત થશે નહી.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">