અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા

અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે. ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવા માટે રવાના […]

અંબાજી ત્રિશુલિયા ઘાટ પાસે ગોઝારો અકસ્માતની ઘટના, 21 મૃતકો પૈકી 19 મૃત્તદેહને સ્વજનો પોતાના વતન લઈ ગયા
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Oct 01, 2019 | 6:40 AM

અંબાજી પાસેનો ત્રિશુલિયા ઘાટ ફરી એકવાર કાળમુખો સાબિત થયો હતો. અંબાજીના દર્શન કરીને પરત ફરી રહેલા દર્શનાર્થીઓની ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડયો હતો. જેમાં બસ પલટી ગઈ હતી. અકસ્માતમાં ૨૧ લોકોના મોત થયા છે.

ગઈકાલે આંકલાવ તાલુકાના ખડોલ ગામેથી આસપાસના ગામોના 73 શ્રધ્ધાળુઓને લઈને એક લક્ઝરી બસ નવરાત્રી નિમિત્તે અંબાજી ખાતે દર્શન કરવા માટે રવાના થઈ હતી. વહેલી સવારના સુમારે અંબાજી પહોંચેલી લક્ઝરી બસના શ્રધ્ધાળુઓએ દર્શન કર્યા બાદ સાંજના સમયે પરત આવવા નીકળ્યા હતા. ચારેક વાગ્યાના આસપાસ અંબાજી-દાતા હાઈવે પર આવેલા ત્રિશુલીયા ઘાટ પાસે લક્ઝરી બસ એકાએક પલ્ટી મારી ગઈ હતી. જેને લઈને શ્રધ્ધાળુઓ લક્ઝરી બસની નીચે દબાઈ ગયા હતા. જ્યારે કેટલાક લોકો રોડ પર ફંગોળાઈ ગયા હતા.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગઈકાલથી નવરાત્રી શરૂ થતાં જ ખડોલ ગામના શાભઈપુરા ખાતે રહેતા જમાઈ રાવજીભાઈ હિંમતસિંહ પઢિયારે અંબાજી દર્શન કરવા જવા માટે આ લક્ઝરી બસ ભાડે કરી હતી જેમાં સૌથી વધુ શાભઈપુરાના ગ્રામજનો જોડાયા હતા. તેઓએ આસપાસના ગામોના લોકોનો સંપર્ક કરીને બસ લઈ અંબાજી ગયા હતા જ્યાંથી પરત ફરતા આ દુર્ઘટના સર્જાઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામની ઓળખ કરી લેવામાં આવી છે જ્યારે એક અજાણ્યો શ્રદ્ધાળુની ઓળખ થઇ નથી.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મૃતકોની કુલ સંખ્યા =૨૧ ઘટનામાં મૃત્યુ પામનાર પુરુષો ની સંખ્યા =૧૫ ઘટનામાં મૃત્યુ પામનાર સ્ત્રીઓની સંખ્યા =૩ ઘટનામાં મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા =૩

મૃતકોનું ઉમર પ્રમાણે વર્ગીકરણ

૦ થી ૧૦ =૨ ૧૧ થી ૨૦ =૪ ૨૧ થી ૩૦ =૬ ૩૧ થી ૪૦ =૪ ૪૧ થી ૫૦ =૨ ૫૧ થી ૬૦ =૧ ૬૦ થી ઉપર =૨

ગામ પ્રમાણે મૃતકોની સંખ્યા

ખડોલ =૬ આંકલાવ =૧ દાવોલ =૨ સુરત =૧ પામોલ =૨ કાનવાડી =૧ અંબાવ =૧ કસુંબાડ=૧ સુદણ=૩ અંબાલી =૧ ઉત્તરપ્રદેશ=૧

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">