પંચદેવ મહાદેવના દર્શન કરી, મુખ્યપ્રધાને કોરોનાની મહામારી દુર કરવા કરી પ્રાર્થના
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ, ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવના દર્શન કરીને, કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપવા, અને ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ સુખ, અને સમૃદ્ધિમય બને તેવી પ્રાર્થના કરી. તહેવારમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાન કહ્યું કે, કોવીડ19ની સ્થિતિને લઈને તમામની રજાઓ રદ કરી દેવાઈ છે. જનતાને અપિલ કરતા […]
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ, દર વર્ષની જેમ આ વર્ષે પણ, ગાંધીનગર સ્થિત પંચદેવ મહાદેવના દર્શન કરીને, કોરોનાની મહામારીમાંથી મુક્તિ આપવા, અને ગુજરાતની પ્રજા માટે નવું વર્ષ સુખ, અને સમૃદ્ધિમય બને તેવી પ્રાર્થના કરી. તહેવારમાં કોરોનાના કેસ વધી રહ્યાં હોવાનો ઉલ્લેખ કરીને મુખ્યપ્રધાન કહ્યું કે, કોવીડ19ની સ્થિતિને લઈને તમામની રજાઓ રદ કરી દેવાઈ છે. જનતાને અપિલ કરતા કહ્યું કે માસ્ક અવશ્ય પહેરો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કોરાનાને હરાવો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો