વાયુ વાવાઝોડાનો ખતરો ટળ્યો છતા પણ સરકારી બસ નહીં જ દોડે, જુઓ VIDEO
વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા છે. લોકો કોઈપણ જાતની મુસાફરીમાં ન ફંસાઈ જાય અને સરકારી માલ મિલકતોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ […]
વાયુ વાવાઝોડાનું સંકટ તો ટળી ગયું છે પણ હજુ ખતરો યથાવત છે. દરિયાકાંઠા વિસ્તારોમાંથી જે બસના રુટ પસાર થઈ રહ્યાં તેને પણ રદ્દ કરી દેવાયા છે. લોકો કોઈપણ જાતની મુસાફરીમાં ન ફંસાઈ જાય અને સરકારી માલ મિલકતોને નુકસાન ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે અને હજુ પણ સાવધાની દાખવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બેંક મેેનેજર બનવું હોય તો કેટલું શિક્ષણ જરુરી છે? જાણો પ્રક્રિયાથી માંડીને પગાર સુધીની તમામ વિગતો
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો