VIDEO: “વાયુ” વાવાઝોડાને લઈ રાજકોટમાં આ દિવસો સુધી શાળાઓ બંધ રહેશે, અધિકારીઓને છે આ ખાસ સૂચના
રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ ચૂકી છે. વાયુના એલર્ટના પગલે NDRFની ટીમ રાજકોટ ખાતે પહોંચશે. Web Stories View more ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, […]
રાજકોટમાં વાવાઝોડાને લઈ તંત્ર દ્વારા એલર્ટ કરી દેવાયા છે. જિલ્લા કલેકટર, એડિ. કલેક્ટર, TDO સહિતના અધિકારીઓની તાત્કાલીક બેઠક પણ બોલાવાઈ હતી. તો સાથે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા સૂચના અપાઈ ચૂકી છે. વાયુના એલર્ટના પગલે NDRFની ટીમ રાજકોટ ખાતે પહોંચશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
NDRFની ટીમમાં એક ઇન્સપેક્ટર, એક સબ ઇન્સ્પેક્ટર સામેલ હશે. તો સાથે શાળાઓમાં પણ રજા જાહેર કરી દેવાઈ છે. ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને જેતપુરમાં અસર થઇ શકે છે.